________________
तथा-सद्दालपुत्रकुम्भकारकृतं प्रतिक्रमणसूत्रमिति प्रघोषः सत्यो न वा ? कृतिर्वा सा ? इति प्रश्नोऽत्रोत्तरम् - श्राद्धप्रतिक्रमणसूत्रमार्षमिति पञ्चाशकवृत्तौ प्रोक्तमस्ति । कुम्भकारकृतमिति प्रघोषस्तु तथ्येतर इति ज्ञायते ।।१-२८।। પ્રશ્ન:- પ્રતિક્રમણસૂત્ર (વંદિત્તાસૂત્ર) સદ્દાલપુત્ર કુંભકારે કર્યું છે આ પ્રઘોષ સાચો છે કે નહિ? અથવા એ કૃતિ કોની છે?
ઉત્તરઃ- શ્રી પંચાશકજીની ટીકામાં પ્રતિક્રમણ સૂત્ર આર્ષ-ગણધરકૃત છે, એમ કહ્યું છે. સદાલપુત્ર કુંભકારે બનાવ્યાનો પ્રઘોષ તો અસત્ય છે એમ જણાય છે. ૧-૨૮
ટિપ્પણ-૧૮.
''ननु साधुप्रतिक्रमणाद्भिन्नं श्रावकप्रतिक्रमणसूत्रमयुक्तं निर्युक्तिभाष्यचूर्ण्यादिभिरतन्त्रितत्वेनानार्षत्वात्, नैवम्, आश्यकादिदश-शास्त्रीव्यतिरेकेण निर्युक्तीनामभावेनौपपातिकोद्युपाङ्गानां च चूर्ण्यभावेनानार्षत्वप्रसङ्गात्’’।
(પંચાશક ટીકા-પૃ-૩૪)
ભાવાર્થ:- “વાદિ. શંકા કરે છે કે--શ્રાવક પ્રતિક્રમણસૂત્ર નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિ વગેરેથી યુક્ત નહિ હોવાથી આર્ષ નથી, માટે સાધુપ્રતિક્રમણસૂત્રથી શ્રાવકપ્રતિક્રમણસૂત્ર ભિન્ન માનવું અયુક્ત છે; એનો પ્રતિવાદ કરે છે કે—એમ નહિ, આવશ્યકાદિ ૧૦ શાસ્ત્રો સિવાય અન્ય શાસ્ત્રો ઉપર નિર્યુક્તિ છે નહિ અને ઉવવાઈ વગેરે ઉપાંગ સૂત્રોની ચૂર્ણિ નથી માટે તે તે શાસ્ત્રોને પણ આર્ષ માની શકાશે નહિ.’ અર્થાત્ શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્ર પણ આર્ષજ છે.
तथा-षष्टकर्म्मग्रन्थकर्त्री चन्दमहत्तरा साध्वीति सत्यं न वा ? इति प्रश्ोऽत्रोत्तरम्-नष्टकर्म्मग्रन्थकर्त्री चन्दमहत्तरा साध्वीति प्रघोषो मिथ्येति प्रतिभाति, यतस्तट्टीकायाम् 'आचार्य आह' इत्युक्तमस्ति । तथैव तदवचूर्णौ चन्दमहत्तरकृतं પ્રજનું વ્યાઘ્યાયત કૃતિ ।।૧-૨૬૫
પ્રશ્નઃ- ‘છઠ્ઠા કર્મગ્રન્થની બનાવનારી ચન્દમહત્તરા સાધ્વી છે,' આ વસ્તુ સાચી છે કે નહિ?
ઉત્તરઃ- ‘છઠ્ઠા કર્મગ્રંથની રચનારી ચન્દમહત્તરા સાધ્વી છે', એવો પ્રથોષ જુઠ્ઠો છે. કારણ કે તેની ટીકામાં ૯`ઞાવાર્ય જ્ઞા’-‘આચાર્ય કહે છે,’ આ પ્રમાણે કહ્યું છે. તે જ પ્રમાણે તેની અવચૂર્ણિમાં ‘ચન્દમહત્તરે રચેલા પ્રકરણની વ્યાખ્યા કરાય છે’ એમ જણાવ્યું છે. એટલે તે સાધ્વીજી નહિ પણ આચાર્ય મહારાજ છે એમ
જણાય છે. ૧-૨૯
ટિપ્પણ-૧૯. "ततः सप्ततिकाख्यं प्रकरणमारभमाण आचार्यः प्रेक्षावतां प्रकरणविषये उपादेयबुद्धिपरिग्रहार्थं प्रकरणस्य सर्वविन्मूलतां, तथा सर्वविन्मूलत्वे (Sपि )
૧૯