________________
पूजा, कियतीषु च कर्पूरवसादिभिः कस्यां च न ? इति प्रश्नोऽत्रोत्तरम् - प्रतिमाधस्श्रावकाणां सप्तमप्रतिमां यावच्चन्दनपुष्पादिभिरर्हदर्चनमौचित्यमञ्चति ललितविस्तरापञ्जिकाभिप्रायेण, न त्वष्टम्यादिषु । कर्पूरादिपूजा त्वष्टम्यादिष्वपि नानुचितेति ज्ञायते, तेषां निरवद्यत्वादिति । अक्षराणि तु ग्रन्थस्थानि नोपलभ्यन्त કૃતિ ! વિશ્યાં ન સાધુવàવેતિ વોઘ્યમ્ ।।૧-૨૪।।
1
પ્રશ્નઃ- કોઈક સ્થળે લખેલી (શ્રાવકની પ્રતિમા સંબંધિ) વિધિમાં ‘દશમી પ્રતિમામાં કપૂર વાસક્ષેપ વગેરેથી જિનપૂજા કરવી જોઈએ” આ પ્રમાણે લખ્યું છે, આ વિષયમાં શ્રાવકની કેટલી પ્રતિમા સુધી ચંદન, પુષ્પ વગેરેથી પુજા કરી શકાય. કેટલી પ્રતિમા સુધી કપૂર, વાસક્ષેપ વગેરેથી પૂજા કરાય, અને કઈ પ્રતિમામાં બીલકુલ ન કરી શકાય?
ઉત્તરઃ- પ્રતિમાધારી શ્રાવકોને શ્રીલલિતવિસ્તરાની પંજિકાના અભિપ્રાયથી સાતમી પ્રતિમા સુધી ચંદન, પુષ્પ વગેરેથી જિનપૂજન કરવું યોગ્ય છે, પણ આઠમી પ્રતિમાથી તે કરવું યોગ્ય નથી. કપૂર આદિથી તો પૂજા આઠમી પ્રતિમા આદિમાં પણ કરવી અનુચિત જણાતી નથી, કારણ કે તે નિરવઘ છે. આ વિષે શાસ્ત્રના અક્ષરો તો જણાતા નથી. અને અગીઆરમી પ્રતિમામાં સાધુના જેવું જ આચરણ હોય એમ જાણવું. ૧૯૨૪
तथा-''आणाखंडणकारीं'' इतिगाथायां यदुत्सूत्रप्रवर्त्तिनां पूजादिविधेर्नैरर्थक्यमुक्तमस्ति तत्किं फलमात्रापेक्षया तद्विशेषापेक्षया वा ? इति प्रश्नोऽत्रोत्तरम्'आणाखंडणकारी’' इतिगाथायामुत्सूत्रप्रवर्त्तिनां यत्पूजादिविधेर्नैरर्थक्यमुक्तं तन्मोक्षलक्षणफलविशेषापेक्षया न तु फलमात्रापेक्षया ।।१-२५।।
પ્રશ્ન:- ``HTUĪારવૃંડનારો’’ આ ગાથામાં સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરનારાઓનાં પૂજા વગેરે શુભ અનુષ્ઠાનો નિષ્ફલ કહ્યાં છે તે શું ફલમાત્રની અપેક્ષાએ કે વિશિષ્ટ ફલની અપેક્ષાએ ?
ઉત્તરઃ- આ પગાથામાં ઉત્સૂત્ર પ્રવર્તીઓનાં પૂજા વગેરે શુભ અનુષ્ઠાનોને મોક્ષ સ્વરૂપ વિશેષ ફલની અપેક્ષાએ નિષ્ફલ કહ્યાં છે, પરંતુ દેવલોકાદિ ફલ માત્રની અપેક્ષાએ નકામાં કહ્યાં નથી. ૧-૨૫
ટિપ્પણ-૧૫
''માળાવંડનારી, નવિ તિળાનું મહાવિમૂ′′ | पूएइ वीयरायं सव्वं पि निरत्थयं तस्स ।। "
(પ્રવચન પરીક્ષા, ભા. ૧ પૃ. ૮૧)
ભાવાર્થ:- ‘પ્રભુની આજ્ઞાનું ખંડન કરનારો યદ્યપિ ત્રણે કાલ મહાવિભૂતિથી વીતરાગની પૂજા કરે તો પણ તેનું સઘળું-પૂજાદિ અનુષ્ઠાન નિષ્ફલ જાણવું.’
૧૭