SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ જન્મના સૂતક માટે તપાગચ્છીઓની શી મર્યાદા છે ? ૨૪૯ જ્યારે ગીતાર્થો ખામણામાં “નિત્યાર પારના દો" કહે ત્યારે શ્રાવકે શું કહેવું જોઈએ ? ૨૫૦ ૫ખ્ખી પ્રતિક્રમણમાં શાન્તિ બોલનાર માટે કાઉસગ્ગની કઈ વિધિ ? ૨૫૧ દીવાલીનું ગણણું ક્યારે ગણવું ? ૨૫૨ જિનમંદિરમાં પ્રતિમાને સ્નાન કરાતું હોય ત્યારે ચૈત્યવંદન કરાય કે નહિ ? ૨૫૩ દેવમંદિરમાં દેવવંદન કરનાર પોસાતીએ ઈરિયાવહી પડિક્કમતાં ખેસ રાખવો જોઈએ કે નહિ ? ૨૫૪ કુસ્વપ્ન દુઃસ્વપ્ન નિવારણના કાઉસ્સગ્ગમાં ચાર લોગસ્સ કયાં સુધી કહેવા ? ૨૫૫ રાઈ પ્રતિક્રમણમાં ચાર ખમાસમણ આપીને સજ્ઝાય કરે કે સજ્ઝાય કરીને ખમાસમણ આપે ? ૨૫૬ ઋતુને આશ્રયી અચિત્ત જલનો કાલ ક્યાં કહ્યો છે.? અને તે પાણીમાં જીવોત્પત્તિ થઈ ન હોય તો ગાળ્યા વિના પીવાય કે નહિ? ' ૨૫૭ પાંચમ અને પૂનમનો ક્ષય હોય ત્યારે તેનો તપ કઈ તિથિએ કરવો? ૨૫૮ પ્રકાશ વિના સ્થાપના સુઝે કે નહિં ? ૨૫૯ માલા ૫હે૨વામાં પવેયણાની ક્રિયા કરવી કે કેમ ? ૨૬૦ ઉપધાન પૂર્ણ થયા બાદ તપના દિવસે નિકળાય કે નહિ ? ૨૬૧ નાણ માંડવાના અક્ષરો કયા શાસ્ત્રમાં છે ? ૨૬૨ પૌષધમાં સામાયિકના દોષો લાગે કે નહિ ?, ૨૬૩ પૌષધમાં દર્ભનો સંથારો, તથા મુખવાસ ખાવો કલ્પે કે નહિ ? અને છૂટા માણસે લાવેલાં પાટલો, થાલી વગેરે ગ્રહણ કરાય ? . ૨૬૪ દેવો અન્ય દેવલોકના ચૈત્યોને વંદન કરે કે નહિ ? ૨૬૫ ધાતકીખંડાદિ દ્વીપોના મેરુથી કેટલે છેટે રહીને જ્યોતિશ્ચક્ર ફરે છે? ૨૬૬ કાઉસગ્ગાદિમાં સ્થાપનાજી હાલે તો ક્રિયા સુઝે ? ૨૬૭ અન્યમતવાળાને ઉપવાસનું પચ્ચખ્ખાણ કરાવતાં પાણીના આગાર ઉચ્ચરાવાય કે નહિ ? ૨૬૮ સ્નાત્રાદિની વિધિ કોણે બનાવી છે અને ક્યાં છે ? ૨૬૯ કેવિલ કેવિલસમુદ્દાતમાં આત્મપ્રદેશોથી સંપૂર્ણ લોકને ભરે કે ત્રસનાડીને ? ૨૭૦ ચોવીશવટ્ટો અને પંચતિર્થીમાં કયા ક્રમથી ઋષભદેવાદિ તીર્થંકરો ગણાય ? અને ગજ એવું પ્રસિદ્ધ પ્રમાણ કેવી રીતે ઘટે ?
SR No.005863
Book TitleHir Prashna
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy