SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ પખ્તી આદિમાં ઉપવાસ વગેરે નહિ કરનારને શું દંડ આવે ? ૨૨૩ રાવણને હાર કોણે આપ્યો ? ૨૨૪ તુચ્છ ધાન્યના ત્યાગીને દીક્ષા લીધા પછી તે વાપરવાં કલ્પે કે નહિ? ૨૨૫ “નમોડó” સૂત્ર પૂર્વાન્તર્ગત છે કે કેમ ? અને પૂર્વે કઈ ભાષામાં છે? ૨૨૬ પ્રત્યેક પ્રભુના શાસનમાં પ્રત્યેક બુદ્ધો કેટલા થયા છે ? ૨૨૭ પદસ્થોની આગળ દેવવંદન કરાય કે નહિ ? ૨૨૮ કયા શાસ્ત્રમાં ત્રિફલાના પાણીને પ્રાસુક કહ્યું છે ? ૨૨૯ એકવીસ જાતના પાણી ક્યારે સચિત્ત થાય ? અને હાલ તેની પ્રવૃત્તિ કેમ નથી ? ૨૩૦ શ્રાવક ગુરુ પાસે પૌષધ ઉચ્ચરે ત્યારે ગમણાગમણે આલોવે કે નહિ ? ૨૩૧ બીજ કાઢેલું કાચું ફલ અચિત્ત થાય કે નહિ ? ૨૩૨ નારકી પૂર્વભવની વાર્તા કેવી રીતે જાણે ? ૨૩૩ દેવદ્રવ્ય ખાનારને ત્યાં જવું કલ્પે કે નહિ ? અને જાય તો તેના ખર્ચનું શું કરવું ? ૨૩૪ કલ્યાણક તપ ચાલુ હોય અને સાથે પખ્ખી વગેરે આવે તો પખ્તી આદિમાં આયંબિલ કરી શકે કે નહિ ? ૨૩૫ બે વિગઈ વાપરનારને અન્ય વિગઈનું નિવિયાતું કલ્પે કે નહિ ? ૨૩૬ લીલા શાકના ત્યાગીને મુરબ્બો ક઼લ્પે કે નહિ ? ૨૩૭ અઢીદ્વીપની બહારના સૂર્ય-ચન્દ્ર દેવો સમવસરણાદિમાં આવે ? ૨૩૮ ભરતક્ષેત્રમાં.હાલ જે સાધુઓ દેખાય છે તે સિવાય અન્ય છે ? ૨૩૯ આયંબિલમાં કારણ વિના શું સુંઠ વગે૨ે કલ્પે ? ૧૨૪ ૨૪૦ આયંબિલમાં સુંઠ વગે૨ે કલ્પે અને પીપર આદિ ન કલ્પે તેમાં શું પ્રમાણ ? ૨૪૧ પહેલા ઉપધાનને બાર વર્ષ પસાર થયાં હોય તો કેટલાં ઉપધાન ફરીથી વહન કરીને માલા પહે૨વી સુઝે ? ૨૪૨ ઉપધાનમાં તપના દિવસે કલ્યાણક તિથિ આવે તો શું કરવું ? ૨૪૩ કેટલા ટાઈમ સુધી પ્રતિક્રમાણ કરી શકાય ? ૨૪૪ પંચમીનો તપ કરનાર ભાદરવા સુદ પંચમીએ શું કરે ? ૨૪૫ ચોમાસી પૂર્ણિમાની હતી ત્યારે પ્રતિક્રમણો કેટલાં હતાં ? અને તે કરવામાં શાસ્ત્રાધાર શો ? ૨૪૬ મોતી સચિત્ત છે કે અચિત્ત ? અને તે કયાં કહ્યું છે ? ૨૪૭ મોતીનાં વલયો શાસ્ત્રોક્ત છે કે કેમ ?
SR No.005863
Book TitleHir Prashna
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy