SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ ઉપધાનની વિધિ વગેરે કયા શાસ્ત્રમાં અને કોણે કહી છે ? ૨૭૨ લીલોતરીના ત્યાગીને કેરીનો પાક વગેરે કલ્પે કે નહિ ? ૨૭૩ પાર્શ્વનાથના જન્મ કલ્યાણકની કઈ રાત્રિ ગણવી ? અને સ્નાત્ર દશમે કરવું કે અગીઆરસે ? ૨૭૪ ગમનાગમનની આલોચનાનો આદેશ ક્યારે અને કયા કારણે મંગાય ? ૨૭૫ પૌષધમાં સામાયિક કેમ ઉચ્ચરાવાય છે ? તથા સામાયિકમાં દેશાવકાશિક કયા પ્રયોજનથી ઉચ્ચરાવાય ? અને પૌષધમાં કેમ નહિ? ૨૭૬ કાચું ગોરસ અને દ્વિદલનો સંયોગ થતાં જ જીવો ઉત્પન્ન થાય કે મુખમાં નાખવામાં આવે ત્યારે? ૨૭૭ સાધારણ જિનમંદિરને માટે પ્રતિમા ગામની રાશિથી જોવી કે સંઘની? ૨૭૮ દેશાવકાશિક વ્રત કેટલા પ્રકારનું છે ? ૨૭૯ ઉપધાનની વાચના નવકાર ગણ્યા વિના અપાય કે ગણીને ? ૨૮૦ ઉપધાનની વાચના કયા દિવસે અને કયા વખતે આપવી ? ૨૮૧ ચોમાસામાં માલારોપણની નાણ ક્યારથી કરાય ? ૨૮૨ ઉપધાનમાં લીલાશાકનું ભક્ષણ તથા વિલેપન વગેરે કલ્પે કે નહિ ? ૨૮૩ શ્રાવક શ્રાવિકાઓને કહ્યું નન્દિસૂત્ર સંભળાવવું ? ૨૮૪ શ્રાવક શ્રાવિકાઓ ઉપધાનની વાચના બેસીને લે કે ઉભાં રહીને ? ૨૮૫ પોસાતી દેવમંદિરમાં માથું બાંધીને દેવવંદન કરે કે ન કરે ? ૨૮૬ સંવચ્છરી, પંખી, રોહિણી વગે૨ે તપો જેણે જીંદગી સુધીના ઉચ્ચર્યા હોય તે રોહિણી આગળ પાછળ આવે તો છટ્ઠની અશક્તિમાં શું કરે? ૨૮૭ શ્રાવકોને ૧૧ અંગસૂત્રો સંભળાવતાં નાણ મંડાય કે નહિ ? ૨૮૮ અન્યતીર્થિકને ચોથું વ્રત નાણ વિના ઉચ્ચરાવાય કે નહિ ? ૨૮૯ પોસાતી આહાર વાપરે તો ચૈત્યવંદન કર્યા વિના પાણી પી શકે ? તેમજ ઉપધાની કે ઉપધાન વિનાનો આહાર વાપરનાર પોસાતી સાંજની પડિલેહણ કયા ક્રમથી કરે ? . ૨૯૦ રાત્રિ પોસાતી કેટલાં માંડલાં કરે ? ૨૯૧ સાંજે રાત્રિ પોસહ ઉચ્ચર્યા બાદ પાણી પી શકાય કે નહિ ? ૨૯૨ એકાસણા વગે૨ે પચ્ચખ્ખાણમાં લીલું શાક ખાવું કલ્પે કે નહિ ? ૨૯૩ સાંજની પડિલેહણ કર્યા પછી રાત્રિ પોસહ કરનારને પડિલેહણના આદેશો ફરીથી માગવા પડે કે ચાલે ?
SR No.005863
Book TitleHir Prashna
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy