________________
<0
'છતાં નીચેના ગુણોના વડાસ ન કયો હોય તેવું ન બનૈ. તેમ પહેલાં અલૈષ પછી જ
બીને
""
ત્રીજી
'
આવી. પછીજ આવશે. જેને પણ મોકો વું હોય તેને સર્વજ્ઞ બનવું પડે. સર્વન વીતગ બન્યા વગર થવાય નહી. વીતરાગ સર્વ કષાયોથી મુક્ત થયા વગર થવાય ભેદી વીનાગ કૈટલે પરમાત્મા. વીતરાગતાએ પહોંચવા પણ કષાયોના ત્યણનો ક્રમ છે. જે કોઇ નીચેના ઉપાયોનો ત્યાગ કર્યા વગર ઉપરના ઉપાયોનો ત્યાગ કરવાની પુરુષાર્થ કરે તો તે ફેઇલ થાય. સૌથી પહેલાં અપ્રશસ્ત કષાય છોડવાના છે. પછી જ
પ્રશસ્ત કષાય છોડવાના છે.
પ્રશસ્તમાં પણ પહેલા સાવદ્ય પ્રશસ્ત ડાય છીંડવાના પછી વય કષાય છોડવાના
બવઘમાં પણ વ્યક્ત, અવ્યક્ત છોડવાના આવવી. આ ઘણુ મોટું તત્વ છે.
ધર્મના બૈત્રમાં અગડમ્પ, બંગડમની વાત નથી. બધી વાતો તબધ્ધ, અનુભવ સિધ્ધ વાતો છે. પ્રયોગ સિધ્ધ વાતો છે. આવા સચોટ શાસ્ત્રો દુનિયામાં જૈન વ્યાસન સિવાય ડવી જ મળશે નહી. હવે મારે
ગુણના પોષ અને
મુક્તિના અદ્વેષને જુદા પાડવા છે. ગઇકાલે આપણે ગુણના અલેષ માટે થી વિચારી ગથા છીએ.
અદ્વેષ એટલે શું ? એક પણ ક્રુષ્ણ પ્રત્યે દ્વેષ હોય તો તે અદ્વેષ કહૈવાતો નથી.