SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ છo. સુડ અર્વાચ્છી લીલાથ છે. તે વિવીધ છે વાડી મસર ન પાર્મેલા અ ભાવી જ છે. જૈમ તને પામવા જાઓ તેમ મીકા પર શયન થતું જાય છે.. શુકાની અષ છે એ જીવ સાવચેત છે તો તેને પામવું શીલામાં સહેલું છે. આ આ બધા ધર્મ પ્રત્યે હૈષ ન જોઈએ. ગુણ મળે છેષ ન થઈછે. ગાક પ્રત્યે શગ ન હોય તો ચાલે, ઈછા ન હોય તો ચાલે. આચરણ ન હોય તો ચાલે, પા હે તો ન જ જોઈએ... તે હૈષ રાખીને ધર્મ કરે તો તે ધર્મ કઈ રીતે ? પરમાત્માની ભકિત પ રાખીને કરો તો તે ભાન કઈ રીતે ફ0 તે કેમ ન ! તી કહે છે કે તમારી અંદરમાં કેકનું ઝેર છે પડેલું છે. માટે પરમાત્માની પ્રીતિ હિત જોઈ સભા - ઐઠપકા રાક પ્રત્યે દ્વેષ ધ્ય થમાવવથી ને? સાવજ - હા, બરાબર છે.. { સભા - અમારામાં કેટલા શગ ભરેલા છે. સાહેબજી-તેની પંચાત અત્યારે ઠાં કરે છી તમારા મનમાં વધા રાગ તૂટે પછી જ શરમાવા આવે તેવું નથી. દુનિયામાં ગમે તે વસ્તુ કે વ્યકિત પ્રત્યે શગ હોય પણ ગુણ કરે તો છેષ ન જ જોઈએ. તરલી જ વાત છે. તમે બઉ વીતરાગ 1 તે તો ૧૨માં ગુણસ્થાન આવયો. તે ની શિખર . આ ની આપણે તૌકીની વાત કરીએ છીએ. આ તો પ્રાથમિક ધર્મની વાત . વધા &ષ ન છાટી શો તે બંને પાત્ર ગુનાની ઢષ તો ન જ . જોઈએ. - જગતમાં જે પણ સાફ છે તે વધુ સુકાય જ છે. જે તેને જ તમે કાઢી નાખો તો આ સંસારમાં કોઈ સારું લાગે ?
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy