SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારમાં જે દેવા જેવું લાગે છે તેનું 3 સગણી જ છે. જે બધા જ ગુંડા બર્ની જય તી તમે ઘરમાં રહી વાડી ખરા? માટે જે છે તે ગાને જ આભારી છે માટે તત્વ છે તે રૂપાપ જ છે. તેથી તેનો તી હૈષ ન જ જોઈએ. અનુબંધની ટટ્ટીએ આના જેવું કોઈ પાપ નથી. દિક્ષા લી ભયંકર નથી તેટલો અરિસા પ્રત્યેની ફેષ ભયંક૨ છે. અસત્ય જેટલું ભયંકર નથી તેના કરતાં સત્ય પ્રત્યેની તેય ભયંકર છે. આ બધાને ડાહ્યા વગર જીવ શરમાવને પામી વાતો નથી. A સભા થરમાવર્ત કાળ એટલે એ પુદગલ પશવ! સાહેબ- હા, એક પુત્ર પરાવર્ત ડાળ, જીવ આજ સુધી જેટલું રખડ્યો છે તેની અપેક્ષાએ આ ફાળ સમુઢના બિડુ હલું છે. સભા ૨ વ શરમાવમાં આવી ગયો તેનો મોબ કયારે થાય, સાબg:- જે જવ પુwષાઈ જલદી કરે તો તેની મૌત ઘણો વહેલી થાય. જે પુરુષાર્થ વધારે ન કરે તો એક પુદગલ પરાવર્ત કાળમાં તો પુરુષાર્થ તમારો મો થાય. પુરુષાર્થ ઉંધી ફરે તો પુત્રલ પરાવર્ત કાળમાં વારે ભટકે. * શરમાવમાં જીવ આવે એટલે તેનો સંસાર જે અત્યાર સુધી અનલીમીટેડ હતી તે લીમીટમાં આવી નથી. મો વહેલો મૌsો થાય પછી શરમાવMી રેન્જની બહાર તો નહીં જ થાય. સભા- એક જીવ શરમાવનમાં આવી ગયો છે અને બીજે જીવ છે ચહમાવર્તની બહાર છે તો તેની મોક પૈલાં ૩૨તાં વહેલો થાય સાહેબ - હા, બની શકે. ક્રોઈ સ્પીડ વધારે તો થાય ખરુ, જેમ એક માણસ ગાડીમાં જતી હોય અને રોડ શાલનો હોય .પણ વાડીવાળો જે અટકી જાય અને પૈસાને ડૉઈ વાહન મળી જાય તો તે તૈન સ્માં આગળ નીકળી જાય.
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy