SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ - અભિવિના જીવી શ્રદ્ધા કરી શકે, સમજી વાડે, ઉપવા પણ માપી શકે પણ તેયો મોલાના સુખની એવાથી પણ અનુભુતિમાં સ્વાદ ન લઈ છે. - વિશ્વાસ તેની શ્રદ્ધા હોય. ઈછા પે પણ હોય પણ તે મોક્ષની ઈરછા થિથી કરે. તેમાં મૌત માટેની સાધના કરે પણ તેમની શ્રધ્ધા અનુભુતિ પૂર્વકની નથી હોતી. બાવા જુવો ભવ્ય ગણાય છે. ભભા- સાહેબજી, અભવ્યનો જીવ ભવ્ય બની શકે ખરો? સાહેબ ના કદી પણ ઝપકાળમાં પણ આવું બની શકે નgિ. અભવિ કરી ભવ ન થાય અને ભવ કદી પણ અભાવ ન બની શકે, સભા અવિ એવું શું પાપ કર્યું હશે ? ભાવ- આમાં પુણ્ય, પાપનો સવાલ જ નથી આવતી. ભવ્યત્વ, અને ભાભવ્યત્વ એક નેચર છે. તેની પ્રકૃતિંગત છે, જીવદળ જ તેવા સવારનું હોય છે. જેમણે જંગલમાં ઘાના હોવા પણ હોય છે રાથી તેની સત્ત જાગૃતિ બનાવે. જ્યારે ઘણા એવા પથા હોય કે શિલ્પી એક રાંડ મારવા જાય તો પથરો તરી જાય. બાથ લાથડાતમાં જ તલાવત છે. તેમ થના લાકડામાંથી નીચ૨ એમ બને. અને ઘણા લાકડા પર રંધો ફેરવતા જ બઠી જાય. ધા બધી સખત લાયકાત ઈ. ભબા - લાકડુ, પત્થર એ તો બહુ પુરાલ છે ને સાહેબ જેમ જડબા શુકનવમી જુદી હોય છે. તૈમ ચેતનના પછી ગુણધર્મ જુદા રથ છે. જીવમઝમ ૨ હોય છે. ભવ્યત્વ, અભવ્યત્વ વ્યકિત ભેટે બદલાય છે. મી પણ એક મટે છે. એક રીતે જ નથી.
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy