SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ 'ક્ષણ અને સદાચાએ ધાખા ડરનારા હોય છે. કોઈ તેમને જાનથી મારી નાંખે તો પણ તેના તરફ તેમને વેષ ન આવે, દેવલીડની અપ્સરાને સામે લાવીને સડી તો પણ નખમાં પણ વિકાર પણ ન થાય. મન-વચન-કાયાથી અકાદ્ધ બલચર્યા પરિગ્રામવાલા હૌય છે. આવા જવી પણ અર્વેિ હાથ. આમ આપણે વિચારીયે તો તેમનામાં સુગો કેટલા? આવા ગુણો તો આપી પણ પામ્યા નથી. હા, પણ એટલા માથી તેઓ ઉચા અને આપણને નીચા તેવું નથી. સભા- આપણે ભવ છીએ તે કેવી રીતે કરવાથી સાહેબ- હાસ્ત્રમાં આવે છે કે જે સિલગિરિની સ્પાબા ડરે તે ભવિ વ ડ હેવાયા વોમાં ભવ, આવ, અતિભવ્ય દુર્ભશ્વ, આસા ભવિ છે ભવ્ય અને પ્રભળ્યું તે મુખ્ય વિભાજન હૈ બાકી બધા તો પેટા વિભાગ છે. નિગોદમાંથી જે જીવ બહાર નથી નીકળતા તે જાતિભવ્ય છે, અવિનો જુવ જે છે જેને કદી પણ વાત્માના સુખની ઝાંખી ન થાય. માત્માના સુખના સ્વાદની નમુના રૂપે પણ અનુભવ ન. થાય તેવા પ્રકારનું આ ભવનું છેવળ હોય છે. નાનાને છોડીને તેને સુખની વ્યાખ્યા બીજે છો જઈ વાડતી જ નથી. ભવિતા સાર્વે જ તેના સુખની વ્યાખ્યા બંધાયેલી હોય છે. સભાને પણ સાહેબજ શાશમાં વાન માને છે કે પ્રભાવના જુવો પગ સભાને ડોલાવી શકે છે. સાહેબ - શ શબથી વર્ણન કરવું જુદી વસ્તુ છે. શ્રદ્ધાથી માનવું તે પણ જુદી વસ્તુ છે. અને અનુનિની સ્પના કરવી તે જ પણ જુદી વસ્તુ છે.
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy