________________
ક્રિયા હિંસામય હૌય. જેમ અપરિગ્રહ ૐ સત્યની વાતી બતાવી હૌથ પણ તેમનાં ધર્મમાં પરિગ્રહ મૈં અસત્ય આવી ય. જ્યારે જૈન શાશ્મનનો ધર્મ તો અશુધ્ધ ધર્મ છે..
હવે તપ-ત્યાગ- સંયમ હૈ ડૌઇપણ આરાધનાની આપણે ફેશ્બદલ "ઠવાની વાત કરતા નથી પણ શ્રી બધી ક્રિયામાં પ્રધાન ભાવને પૂરવાની છે. જીવ અનંતીવા૨ ધર્મ ૐવા છતાં ક્યારે પણ આ ભાવને પામ્યો નથી. અને આ જ પ્રધાન ભાવ એ જ આપણી ખુટતી કડી છે. માટે અત્યાર સુધી સાચી અને સારી કરેલ મêનત પણ નિષ્ફળ ગઈ છે,
જેમ ગણિતનો દાખલો કરતાં પહુતિ ભલે સાચી હોય પણ જ વૈસીડ ઈવાન જ ખોટુ હોય તો દાખલો ખોટી જ પડે. તકાળમાં જીવે સદ્ગુણો સદાચાશે ઢેલા છે, ધર્મ પામ્યો છે, આરાધનાઓ કરી છે, શ્રાવકના બાર વ્રતી પણ પાળ્યા છે, અગાધ એવું પંચમહાવ્રન યુક્ત સાધુપૂર્ણ પણ પાણ્યુ છે. પામ્યા છીએ એ બધાનું પાલન પણ કર્યું છે, પણ મોટી ભૂલ તેમાં એ થઈ ગઈ છે કે દરેકમાં આપણે પ્રગધાન વગરના ૨ી ગયા, આ ઉથાપ ધર્મમાં વિશુધ્ધતા ન આવી, પ્રધાન
૧ ભાવ ન આવ્યા.
પ્રધાનની મહિમા અપરંપાર છે. આન્મ કલ્યાણ માટે ભાવ પ્રાણ છે. અને ભભવિનો જીવ યા પ્રણિધાનને પામી ાડતો નથી માટે તે આાન્મ કલ્યાણ પણ કરી શકતી નથી. અભોવના જીવમાં ગુણો ઘણા જ હોય છે. ઠંઈ વધા બોવ જીવો દુષ્ટ, ગુંડા હૈ દુરાચારી નથી હોતા. અવિ જીવો પ્રારના હોય છે. બધા કાંઈ દુષ્ટ જ હોય તેવી નિયમ નથી. અભવિ જીવો પણ માદાર, બમાશીલ, દ્યાળુ, અનારક્ત,
નિર્વિકારતા,
પ
.