________________
૫૬
| | Ex.શ્રી યુગભુષા વિજ્યજી મગુરુભ્યો નમ: ૧3-૧-૯૫ a || યોગવિલી || ગોવાયા ટેન્ડર ગુવાર, અપૅડ વટ એ અનંત ઉપકારી અને જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા જગતના જીવ માત્રને અનંત દુઃખમય એવા સંભાવથી મુક્ત થઈ અનંત સુખમય એવા મને પામે તેના માટે ધર્મતીથની સ્થાપના કરે છે.
શાનીઓની ટણી અવમાનને એ સાચા અર્થમાં મળે પાડવા હોય, શાંત થવા હોય તો મોકો મોકલ્યા વગર છૂટકો નથી. આ આખો સંસાર મgપ્તિની આગ છે. આ સંસારમાં ૪ લાખ જીવાયીનીમાં ઐઝ ડ્યા એવી નથી & ક્યાં પ્રવૃપ્તિની આગ ન હય. માટે તો જીવને પણ વૃપ્તિ જઈની હોય તો તેના માટે નીલ જ છે. પરમાનંદ એવા મોકાની ખાલી વાતી ૩રવાથી મળવાની નથી. સુખમય એવા મોક્ષને મૈણવવા માટે હૈ કૌઈ એક સાધન હોય તો તે વિશુદ્ધ ધર્મ જ છે. માટે જે આત્માને આવુ સુખ પામવું છે તેને વિશુધ્ધ ધર્મને અપનાવી જ પડે.
1 મી એ તો લોબી મલની વાત , પણ જીવને આતરડા સુખ પાક કે આંતરિક શાંતિ પણ જો પામવી હોય તો તેને વિશુધ્ધ ધર્મ અપનાવી જ પડે. અને પ્રક્રિયાથી જ મૌનના સુખની પ્રાપ્તિની વાત થાય છે.
- વિશુદ્ધ ધર્મને આપી થીગ કરીએ છીએ. યર એ જ બની શકે છે જેનું મૌત સાથે કનેક્શન હોય. જેમાં વીજન કરવાની તાકાત છે. તે જ યોગ બની શકે છે.
જૈન શાસનમાં દરેક બતાવેલ ક્રિયાઓ ઉશ્ચીત છે અને આ જ જૈન શાસનની ખુબી છે. જૈન શાસને બતાવેલ આ શિયામર્ગ, આત્મ ઉલ્યાણાની માર્ગ સં ગુણપોષક છે. વ્યાંથ પણ તેમાં અવનું મિશ્રણ નથી. જ્યારે અન્ય ધર્મોમાં . અવર્ણનું મિશ્રણ હોય છે. જેમકે અહિંસામય ધર્મ sણી હોય પણ