SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૦ ‘અને તેમાં વિૌષકા તરી હીની હૈષ અને પરોપકાર શશિત હદય કહ્યું છે. માટે સૈને પણ પૌપાર ગમે તેને ધર્મ ગમે જ જૈને ધર્મ ગમે તેને પરોપકાર ગમેજ માટે જૈન ધર્મ સાથે વિરીધ છે તૈને પરોપકાર સાથે વિરી છે. આ રીતે પ્રસ્થાનના જુદા જુદા પાસા કa છે. " તમારામાં ધર્મ, ઉમરાગ આવે તો તેને પોતાના અને બીજાના અવમ પડે. જેને ધર્મ પર રાગ તેને અધર્મ પર હૈષ ૨હેવાનો. બીજના આત્મામાં રહેલી અધર્મ જોવાની છે, પણ અવમી વ્યક્તિ પ્રત્યે હૈષ નથી ક૨વાનો. પ્રથમ વ્યકિત પ્રત્યે તો કરણા કરવાની છે. જ્યારે તેમાં પ્રથમ વ્યક્તિના આત્મામાં રહૈલા પ્રવર્મ પ્રત્યે સ્થાન છે. જેને પોતાનું દુઃખ નથી ગમતું તેને બીજાનું દુઃખ જોઈને મનુકંપા પૈદા થવી જોઈએ . પગ દુ:ખને જોઈને હેપ થાય સાથી દયા નથી ઘ શ્રીમત માકાસીને પોતાના દુખ પ્રત્યે અસંગમો છે માટે દુ:ખન આવે તેની સાવધાની રાખે. પરંતુ બીજાને દુઃખી જુએ તો તેને લાગે છે આ આઘો ખસે તો સારું. ઘણા શ્રીમતીને સામાન્ય માણસ પ્રત્યે પ્રકૃગમ હોય છે. માટે ઘણા સામાન્ય માણસો શ્રીમંત સાથે બેસતા પણ નથી, વાત પર ડરતા નથી. પરંતુ શ્રીમંત માણસને જેમ પોતાની ગરીબાઈ ગમતી નથી તેમ ગરીબ વ્યલિની ગરીબાઈ પ્રત્યે અગ્રમો હેપ થવી જોઈએ. પછી ગરીવને જોઈને તો હમદર્દી જ પેદા થવી મૈઈએ. પણ વ્યલિ પ્રત્યે હૈષ ન જોઈએ. માટે દરેક જીવને આ જગતમાં અધર્મ પ્રત્યે અરુચી, મનગમો થવી જોઈએ. અને વાં જો ત્યાં રાજીપો થવો જોઈએ. આ જગતમાં ક્યાં પછી સ્વાન્ય પ્રવૃતિ દેખાય તો તે વર્તન અને ભાવ મળે અણગમો થવો જોઈએ. જેમ કથા પદ્ધ અનીતિ, અત્યાચાર કી જો તો છેષ. અચી થવી જોઈએ. પત્ર તે કરનાર વ્યક્તિ પ્રત્યે કેપ થવી ન જોઈએ, જૈમ કોઈ વ્યક્તિ છે અને અત્થાય પસંદ નથી માટે હું સહન કરી શકતો
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy