SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૫ નથી. તેથી પોતાના પ૨ અન્યાય થાય ત્યારે અકળાય. પરંતુ શાસ્ત્રકાર છે છે કે જ્યારે બીજ પ૨ અન્યાય થતો હોય ત્યારે અકળાય અને તેની વિરીધ કરે તો તે સારો ભાવ છે, ઘર્મ શૈ, પણ પોતાની જાત પર અન્યાય થાય ત્યારે લડે તી ઉમ નથી, પણ તે અન્યાયને સહન કરી લેતી ધર્મ છે. જૈમ દેશમાં અન્યાય, અનીતિ ચાલે તો મીરથી લઈને નીકળે છે, તેની વિરોધ નોંધાવે છે. ભાષાનો કરે છે ત્યાં મા બધુ કરવામાં ગ્રાહકો શ૧ ભાવ ૧ જૈમ વેપારીને સરકારના કાયદા હારા વેપારમાં મુશ્કેલી ઉભી થાય ત્યારે તેમનું સંગઠન સાબદુ થઈ જાય, મારથી લઈને નીકળ. તે વિરોધ કોઈ ધર્મ નથી. ઠાકા પોતાના સુખ, સગવડતા પર તરાપ પડી છે માટે લડે છે. તેમ બધે ઠેકાણે આવશે. ' માટે ખાલી અધ્યાયના કારણે વિરીધરવા નીકળે તેમાં કોઈ ધર્મ ન કહેવાય, પણ અન્યાથ, ઊંચ્છા થાય ત્યારે પરીપકાર ખાતર બલીદાન આપીને લડી તો સતકાર્ય કહેવાય. . માટે એકની એક વસ્તુમાં તમારા હઠ ખાતર લડી તો અધર્મ અને બીજાના હઠ માટે લડો ની ધર્મ છે. .ત. તમારા ભાઈએ કે તમારા વડીલે તમને અન્યાય ઠર્યો ત્યારે માથુ ઉથકી તો ધર્મ કહેવાય કે તમે તે પ્રત્યાયને સહન કરી લો તો ધર્મ દેવાય ? તમારા હા માટે તમે ન્યાયથી પણ લડશે તે અધર્મ જaહેવાશે વૈદીકવર્ગમાં વ્યાસમુની થઈ ગયા તૈમને મહાભારતમાં કામ તત્વજ્ઞાન પીરસ્યું છે પણ આ બાબતમાં થાપ ખાઈ ગયા છે. જ્યારે એ પોળોને ઉપદેશ આપ્યો છે તેમાં જ તેમને થાપ ખાધી છે. પાંડવી પોતાના સ્વાર્થ ખાતર લડે છે છતાં કહે છે કે "ખુશીથી યુક કરશે, નમાલા થવાની જરૂર નથી. " ધર્મ ખાતર લડવું, પણ ધર્મ કથારે કહેવાય ? જો તેમાં એગત સ્વાર્થ ન દોઢ તો. - જેમ ઘર. તમા મધ્યન ત્રએ ભહુમાનને આપ્યું અને તેને
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy