SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯-~ એકવાર. ૫- શ્રી યુગષાવિજ્યજ સગાભ્યો નમ0 nMાવાના ગોવાયા 25 અના ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થ પરમાત્મા જગતના જીવ માત્રને રંત ધર્મનો પ્રબંધ કરાવવા માટે ધર્મનીની સ્થાપના કરે છે. તે મહાપુરુષોની 2ષ્ટીએ જે જવ વર્મ અને અધર્મની સાથી વ્યાખ્યા સમજે છે તેનામાં વિહાડ ધર્મ પ્રગટે છે અને પછીથી તે જવને વધર્મમાંથી કઈ રીતે મુક્ત થવું અને gઈ રીતે પોતાના જીવનમાં ધર્મને વિશીત સ્વી તેની ટકી આવે છે. આ દુનિયામાં ધર્મ ઘણા છે અને તેમના ધર્મના પ્રકા ઘા છે. માટે શાસ્ત્રથી ઉપહેલા પણ વિવિધ પ્રકારનો છે. પહેતુ ટેકમાં સળ. વ્યાખ્યા કરતાં કહે છે કે આ જગતમાં જે ભાસ દેખાથ છે તે બધું ઉમનું મુળ છે અને મા ગતમાં જેટલું ખરાબ દેખાય છે તે બધું અધર્મનું મુળ છે. જેમકે . ગુંડાગીરી, બદમાશગીરી, જુ, હિંસા, ચીરી, પશે, કેષ, વાસના, આરાળી તથા તેનાથી થતા ગેરવર્તનો બધામાં અથર્મન મળે છે. તેમ ગતમાં સારુ વર્તન, સારા વિચારો, સારી વાણી ને પકા ખાય છે તે ધર્મ છે. જે ચા દુનિયામાંથી પૈમને કેન્સલ કરશે તો દુનિયા કેવી છે ? એ પણ સાથે માથામ મા દુનિયામાં અવી શકે ખરો? માટે સજજન માકાસને તી વર્મ ગ્રાસ્વાસન સપ છે. માટે વર્ષની પ્રભાવ મત છે. અને આ જ સમજે તો ધર્મ માટેની આખી રુદ્ધ બદલાઈ જાય. ધર્મમા એવી છે ખરાબ વસ્તુ છે કે તમે ધર્મનો વિરોધ કરી શક પકી જેને સારી વસ્તુ સાથે વાંધો હોય તેને ધર્મ સાથે વાર્તા છે તેમ કહેવાય. થા દુનિયામાં અન્યાય, અનીતિ, લુચ્ચાઈ વગેરે પ્રવર્મમાંથી પેદા થાય છે અને સ્વાર્થ પરિઝાનિથી પણ થાય છે. માટે અમને મુખમાંથી ડામવા માટે હાથમાં રહેલી સ્વાર્થ ભાવનાને નાબુદ કરવી જોઈએ. જેને ભુવનમાં ધર્મ પામવો હોય તેને ધર્મની શરૂયાત હદથમાં રાગથી જવાબો માધાન એટલે બીબધોળ થયેલી ધર્મશા છે મોળ અને મોલના સાધન રૂપમાં કર્તવ્યતાની બુદ્ધિ થઈ તેને પ્રકિવાન કહ્યું છે... .
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy