SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ તત્વચિંતનની અવસ્થા ઈં. શાકારોએ પહેલા થિતન પછી ભાવના, પછી અનુીલા કહ્યુ છે અને પછી ધ્યાન કવાનુ કહ્યુ છે. જૈ વ્યક્તિ, ચિંતન કે ભાવનામાં હોય 3 વ્યનુપ્રેકમાં હોય તેનામાં ધ્યાન હૌય નહિં, ાન હોય તેમાં ચિંતન,ભાવના, પૈાય નહિ. માટે પાબ્દી બરાબર ગોઠવીને બોલો. સભા - સાદેવજી, અનુપ્રા કયા લેવલે આવે ? સાહેબજ- ગીતાર્થ વગરનો અનુપ્રકી ઠરી હાર્કે નહિ. માટે અનુપ્રે) માટે જ્યારે આ સ્ટેજની વાત હૈ તૌ પછી ધ્યાનની વાત જ ક્યાં કરવાની પરંતુ અત્યારે તમને બાને ધર્મના ગમા બસ નવુ કાં જેઈએ છે. ચીલાચાલુ ચાલતુ નથી અને પાછુ સાથે ઈન્સટન્ટ જોઈએ છીએ. ખરેખર ધર્મમાં આગળ વું હૌય ની તીથી ક્રમસર સાઈના માર્ગ બતાવ્યો છે તેજ રીતે આગળ વધાય. જેમકે પહેલાં ભક્તિ પથી જાપ પછી ચિંતન, બનન, ભાવના છે. પછી અનુપ્રા અને પછી ધ્યાન છે. ધ્યાન ડો/ ટોળામાં આવે નહિ. વ્યક્તિ ન ધ્યાન કરવાનું ઈં. પરંતુ અત્યારે જે પ્રવાહ ચાલી રહ્યો છે તે ખોટો છે. બીજાનું છે માટે અમે આવી સમીકી નથી કરતાં પરંતુ શાસ્ત્ર રીતે છે માટે અમે કદીઐ છીએ. શાસ્ત્રમાં લખ્યુ છે કે અમારે સાધુને પણ નેતે પ્રજ્ઞા સંપન્ન હોય, વ્યાÓિગ સંપન્ન હોય તો પણ ધ્યાન પૂર્વાધ અવસ્થામા નથી. ધ્યાન તો ઉત્તરાર્ધ અવસ્થા અને અંતિમ સ્વસ્થામાં કવાનું છે. પહેલા સૌ પોસી, અર્થ પોરસી છે. માટે અમારે પણ જ્વા જવાનુ છે. સભ્ય:- ઉત્તરાવસ્થા એટલે ૭ઈ+ ગ સાહેબજીઃ - જ્યારે જીવનનો છેલ્લો તબક્કો શરૂ થાય. જેમકે પહેલા ભગવાન, ચાસ્તિ સા‚ પાળવાનું, શામ્સનના જે કર્તવ્ય છે તે મા ા પછી ધ્યાન ઠવાનું છે. સાધુ તેના ડામોમાંથી નિવૃત્તિમાં જાય પછી જ ઘ્યાન જેમકે પહેલા ભણવાનું અર્થચિંતન કવાનું પછી જ્ઞાતા થયા પછી વાંચના આદિ આપવાની બધા ક્તવ્યો બા કર્યા પછી ધ્યાન ઠરવાનું છે. જૈનશાસન કરવાનું છે.
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy