SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૫ ઘણું જ ઉભું છે, હવે આપણે સુખ વિષય પર આવીએ. જો પાળ સ્વાર્થના ભાવી છે ત્યાં એડોને પાપબંધના કારણો છે. કુટુંબ ચલાવો છો, વેપાર ધંધા કરો છો, પાલનપોષણ પણ પાપ છે. મોટર આદિ જેવા કૈ સગવડતાના સાર્વનો નાખી છો, વાપરો છો ત્યાં બધામાં સ્વાર્થ છે માટે પાપ છે. તમે વારે સ્વાર્થી દર્દીનાવી શકશો ત્યારે જ મુખ્ય બાંધી શકશો. સબાઃ- સ્વાર્થી પ્રાસ્ત ક્યારે બને? - પ્રશસ્ત્ર થશે. સાદેબજીઃ જ્યાં સુધી ભૌતિકતામાં સ્વાર્થ હતી ત્યાં સુધી સ્વાર્થ પ્રશસ્ત બંનવાની નથી. જ્યારે ભૌતિક્તામાંથી આત્મીકતામાં આવી પછી તે લગ્નમા ચાલ્લો પણ શુભભાવથી વ્યાપ્તે તૌ પુણ્ય બંધારી સભા - તેમા શુ શુભભાવ આવે સાદેબજીઃ- સમાજી ઉંચીત ડવ્ય છે. આર્યદેશની પાલીકા છે. આનંદનો અવસર બધા ભેગા મળીને કરી તો એક બીજા પ્રત્યે લાગણી ઉભી થાય. માટે સુખદુઃખના પ્રસંગોમાં બધી સમાજ સાથે બેસીને ભોગવે, તમા દીકરાના લગ્ન વખતે નમારી શક્તિ પ્રમાણે લગાને, સંબંધીને કુટુંબોને જ્માડવાના છે. અત્યારે લોકો કહે છે. આમા ગામને. માડવાની ગુ ાર છે. સુખ ડાંઇ એકલાએ ભોગવવાનુ નથી બધા સાથે ભોગવવાનુ છે, વહેંચીને ભોગવવાનુ છે. તેમા સ્વાથી બનવાનું નથી. સભા:– આ બધુ કરતાં આરંભ સમારંભ થાયને? સાદેબજીઃ- આરંભ–સમારંભમાં બેઠેલાને તો તેનાથી તો પરોપકા૨ ક૨વાની છે. આરંભ-સમારંભ ત્યાગ કર્યા પછી તેનાથી થતો પરીપડાર પણ ઠવાની નથી. અમારે કોઈ લગ્નના જમા કરવાના નથી. તમારી નવી 0 3 તમારા માટે ભારેભ- સમારંભ કરતાં ડોઈ નહિ પણ ગામ માટે વાત આવે તો પાપ દેખાય છે. પરંતુ આ ચાર્યદેશની ઉથીત વ્યવહાર છે, બરાબર લુચ્ચા - .
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy