SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ 3 પણ નેનાથી ભાવ પેદા થાય અને બોલનારને પણ વધુ ભાવ આવે. આ ને ચળવંદન કરવાનું છે. જેમાં કોઈ સુમધુર કંઈ સ્તવન ગાય તો લાવા જીવોને ચારે વિશીષ ભાવો, ઊર્મઓ થાય. શર્થમાં જેમ મૌન પતિથી પ્રેયર થાય છે તેમ આપો કરવાનું નથી. પરંતુ જો તમારો અવાજ મુમધુર સ્પષ્ટ ન થ તો મોટેથી કરવાથી બીજાને ડીસ્ટર્બ થાય જેથી તે ત્યવંદન કરૂં ભૂલી જય માટે તેને એતરાય થાય, જિનમંદિરો તો ભક્તિથી ગાજ્યાં હોવા જોઈએ. વન, સ્તુતિ બોલાતા હીથ વાંઝો વાગતાં હોય. કોઈ દેશસમાં પીનડ્રોપ માથલન્સ શખવાની નથી. સભા - મુપોથડ સામે જ સ્ત્રી ભકાવવું જોઈએ ૧ વીજ ભણવી તો રોષ લાગે. સાહેબ - મુળનાથs સામે જ સ્નાઝા ભાવવુ નૈવુ નથી. દેરાસરમાં ગમેતે સ્થાને ભણાવી શકો છો. આ બધી ક્રિયાથી દેશમ૨ ગાતું હોય, દેરાસર) સ્થાનના ધામ છે દેશસર તો ભલિ અને ઉપાસનાના સ્થાન છે. ધાન રવી માટે તો તીર્થસ્થાનો છે તથા તમારે ઘરે દેરાસર રાખવાના છે. રે જિનમંદિરમાં તો સામુહિઝ ભક્તિ જ થાય. જેનાથી એકબીજાની ભક્તિ ને બળ મળે, એ મળે, આલંબન ઉભુ થ, ભાવી વહુ આવે માટે ભારત સાહિક રીતે દેરાસમાં કરવાની છે પરંતુ તમે શું માની બેઠા છો કે મચ્છદ, ચર્ચમાં જેવી શાંતિ છે તેવી દેશસમાં જોઈએ. માટે કહેનાર છે છે આપણા દેશમાં કાંઈ ડીભીષ્મીન નથી, શાંત નથી. પરંતુ ખવાર છે આપણા દેરાસરમાં ઘંટના મુક્યો છે. જેનાથી દેશભર જૂતુ હૌય. માટે બધી વસ્તુ કરવાના સ્ટેજ છે. થાન કરવાનું તો વ્યકિતગત વસ્તુ છે જ્યારે ભાત , ઉપાસના જાહેર વસ્તુ છે. સભા- પક્ષ સ્થાને ચાલે છે તેનું શું? સબ-સમજે, કા વ્યક્ત પધાભા હોય, કાં સ્થાનમાં હોય. જે પૈકામા હોય તે ધ્યાનમાં ન હોય. અને સ્થાનમાં હોય તે ધામા ન દીય. અનુબાતે "
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy