SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ સંભા:- સાધ્ધજી ડીપાર નથી લીધો હીતી અને ઘુસી ન્નય ઐને અજયણાનો દોષ લાગે ખરી સપ્ટેબબુ:- હા, ચોકકસ દોષ લાગે છે, મેં અત્યારે શાસ્ત્ર પ્રમાણે વિધિથી પ્રજા કનુ હોય, તેવી કોઈ વ્યક્તિને જોઈ નથી. પરંતુ નાના દોષો સેવવાથી ઐશ્લાભ પણ છે અને સાથે પ્રજા ડરે છે માટે પુણ્ય પણ છે. સભા - સાદેબ શાસ્ત્ર રીતે વિધિ સમજાવીને સાèાજ:- અનુ આજ ગ્રંથમાં પ્રધાન ભાવધમ પછી બીજી ભાવ6મ પ્રવૃત્તિમાં વિવેચન આવશે. પ્રધાનવાળા ધર્મમાં અવધિ હૌય છતાં પણ એ ભાવપૂર્વકની ક્રિયા મૌનનુ સાધન છે, પરંતુ તેમા અવધિ છે, જ્યારે પ્રવૃત્તિ ભાવધર્મમાં તો બધ વિધિની ડીમાન્ડ આવશે. આગળ ની પૂજા, ચૈત્યવંદનમાં એસી થોગોનુ વર્ણન છે. જેમાં દર્શન, પૂજા, ખમાસમમ્મુ કઈ રીને, કૈવી વિધિ સતિના થીગો છે તેનુ ઘણુ જ વર્ણન આવી. મે અવિધિની ચાવ કરતા નથી, અવિધિ ચલાવી લેવાની વાત પરંતુ મોટી વિધિ તી ાથી પણ ન ચાલે. નાની ર્વાધ સાથે જેટલો ભાવ.છે, તેટલી લાભ થશે. અત્યારે તમને શસરમાં ડઈરીને કઈ રીી પ્રજા, ચૈત્યવંદન ૭વુ તે કાંઈ જ ખબર હીની નથી. ઘણા તો એવુ બીજાને જીઈને કરતા હોય છે. દુનિયામા બાવા પરમાત્ય તત્વની ઉપાસના ક્યાંય નહિ મળે. જવું ! . સભા::- દેવવંદન ભાષ્ય જાતી હોય છતાં અવિધિ કરે તો સાહેબજી – પરંતુ જૈ વિધિ ભણતો હોય તેને પીવાની વિધિની ખબર પડે. તેને વિધિ માટે બહુમાન પણ છે. માટેતેને વિધિથી ક્ર્માં પણ મુખ્ય બંધાય છે કારણ તેને વિધિ માટે માત્ર તો છે જ. સભા:- કોઇ મોટા અવાજે ચૈત્યવંદન કરે તો પાપ બંધાય સહેબજી:- મોટા અવાજે ચૈત્યવંદન કરવાની ના નથી, પણ શાસ્ત્રમાં લખ્યુ ૩ સુમધુર અવાજ સાથે સ્પષ્ટ ઉચ્ચાર સાથે જે પ્રયોગ થતી હોયની સાંભળનારને .. ૩૩૨
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy