SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૧ સાચવનારને ઠાન પકડીને બહાર કાઢવા પડે. સામાન્ય રીતે જીવની પ્રાથમિઠ ડી1માં મુત્ર મનોવૃત્તિ છે માટે દોષ હૈી, પરંતુ તેનાથી પાપ તી લાગશે. સભા:- આવા ઠેકાણે ભાવકમાં કૈવા ક્ષવાને જ્વાબદારી આવે ? અને ક્યાં આવે સાદાજી - વડીલોને આ જ્વાબદારી આવે, મઠે ઠરી ઠંઈ ખોટુ હસ્તી હોય તો બાપને સુધારવાની જ્વાબદારી ચાવે, પણ આખા ગામની જ્વાબદારી તમને કોઇ સીપી નથી. નાના દીષો પણ કહેવાય દઈ રીતે, તેને સુધારવા ઙઈપીને તેમા પા વિવેક માંગી, હવે વડીલે ધ્યાન દોર્યું અને પછી પણ ન કરે તો વડીલની જ્વાબદારી આવતી નથી. અત્યારે તમે ભગવાનને પદ્મપ્ન સાત ઉશથી ડરશો, ઘરથી દુધ,પાની લાવવાના હોય તો એક પરમાત્માને પણ પાળ કરો ખરા માટે ાંત્ત વી છે, મનનું વાપરવું છે, જેમ પોતાના માથી કળ ચરાવવાન હોય તો વિચાર કરે, પરંતુ ત્યાં જો ફળ મૂકેલા હોય તો વગર પૈસે પણ બધા ભગવાનને ચઢાવી આવે, આવી બધી કવૃત્તિવાળાને પાપ લાગે છે, અત્યારે ઘણાની આવી ટેન્ડન્સી દોય છે. આામ પાછા સુખી હોય,સાધન સેપન્ન હોય પણ પ્રકૃતિ એવી ઠે. પારકુ અને મનનુ હોય તો બધુ કરવા નથાર. સભઃ- વચ્ચે ઘુસીને પટેલો લાભ લે તેને લાભ ખરો ? સાહેબજી હા, ઝટઝટ કરીને વચમાં ઘુસી જાય છે, પરંતુ તને લાભ ખરી, ડાર તેને દેશભરમાં પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ છે, માટે જ દેશભરમાં આવે છે, ગમે તે ઠેકાણે ભક્તિની ભાવ નથી. તેથી જ દેશભરમાં લાભ લેવા પડાપડી કરે , ઘાને દર્શન,સાની પડી પણ નથી હોતી. રાને જ જૈમ ઉમેશ હૈ ? કારણ સદ્ભાવ છે, શ્રકા છે, માટે જ આવુ કરે છે. કોઈ અહિંયા પ્રભાવના કરતુ નથી કૈં નૈના હિસાબે આવતી હોય, માટે તેને લાભ તો છે, પરંતુ સાથે વૃત્તિ ધ્રુવી કે પહેલા પોતે લાભ લઈ લેવો પણ તેનાથી બીજાને અંતરાય છે, માટે પાપ બંધાય છે. જેમ દર્શન ઠા વચ્ચે ઉભી દે તો પાછળનીને અંતરાય થાય છે, માટે પાપ બંધાય છે, પરંતુ સાથે ભગવાનના દર્શન કરે હૈ, તેથી મુખ્ય પણ બંધાય છે.
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy