SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ અલવિદLI મા- સુમ ... પ.પુ.શ્રી યુગgષકાવશ્યક સદગુરુભ્યાં નમા vયો–વિડીઝLin Mકિધાન) ગૌઘાuિથા 2 અનંત ઉઠાવી અનેતાની શ્રી તીર્થકર પરમાતાથી પ્રત્યેક જીવ પ્રત્યે ઉચીત વિવેકને દર્શાવના ધર્મની સ્થાપના કરે છે. જ્ઞાનીબીની દષ્ટિએ આમલી અવમાની રીત ચિતા કથ્વી વૈજ આ શાસનનું શુભભાવનું બીજા સ્થાન છે. આ જગતમાં જૈટલા પણ જીવી છે તે બધા પ્રત્યે મૈત્રીભાવ કરવાની મા શાસન વાત કરે છે. મૈત્રી એટલે શું ? બધા સાથે દખીમપીને રહેવું, લાગચ્છની ૬૨વી, ભેટી પડવું તેનું નામ કોઈ સ્ત્રીભાવ નથી. એ મનીભાવની આવી અર્થ હોય તો જેટલી બીજાની પરિચય વધારે તેટલી ઝરીભાવ વધારે કહૈવાય. અમે પરિવારમેં છોડ્યા હૈ અમારો પ્રભાવ નથી એમને બધી સાથે મિત્રતાનો ભાવ 3ળવી ઍટલે કે જેટલું ફ્રેન્ડસર્કલ મારુ તેમ મકીભાવ વધારે પસને અમારે તો કોઈ વેન્ડસર્કલ નથી. માટે અમે પ્રીભાવ કરવા લાયક નથી ને ? તમે સામા જવ પ્રત્યે શગણેશ કરી તેવી વાત નથી. પરંતુ તેની રીતથતા કરવી તેવું શાસ્ત્ર કરે છે, . પ્રત્યેક બીજા અવની હતચિંતા ઇવી એટલે સ્ત્રી વાય. માત્મીક અને ભૌતિક “6 થી હતથતા ઠરી એટલે મૈત્રી કવાય. શૈકલી ભૌતિક સ્જિ ચિંતા કરી હતી તે મૌજન્ય મંત્રી કહેવાય. સ્ત્રી માટેનું આ સ્થાન હિતચિંતા ઐઈ. પછી ભલે કોઈના પર ગુસ્સો આવે પણ તે છે તેની ક્ષિચિંતામાંથી હોય તો તે મારી છે. તમને લાગણી પછી 6 રતી હોય પણ જે તૈની નૈમાં હિતચિંતા ન કીથ લી મેથી ન દેવાય. ઘણા થયું છે છે કે આવ્યો એટલે મારી ચાલી જાય. પરંતુ શિષ્યનું જે અહિત થતું હોય તો ગુરુ ગુસ્સૌ કરે ત્યારે છે તેમનો ભાવ ચાલ્યો ગયી પરંતુ તેના તરફ મીનાવ છે માટે ગુસ્સો બાવ્યો છે ને? - આપણામાં ઝીભાવ જીવમાતા પ્રત્યે ક૨વાની છે. બીજો કોઈ ભાવ જીવમાત્ર પ્રત્યે કરવાના નથી. ત્યાં પણ જીવ માત્ર અર્થે ઝરવાની નથી.
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy