SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ 'થા દુ:ખી જીવ પ્રત્યે કવાની છે. તમારાથી હલકાની ત્થા હોય, ડણી પણ જીવ માત્ર પ્રત્યે કવાની નથી. પરીપકાર પણ જીવ માત્ પ્રત્યે ડવાનો નથી. જીવ જે ભાવને યોગ્ય હોય તે રીતે જ તેના પ્રત્યે ભાવ કવાનો છે, પરંતુ મૈત્રીભાવ સર્વવ્યાપી છે. મૈત્રીભાવ પ્રત્યેક જીવ પ્રત્યે કરવાની છે. ગ઼ા, મધ્યસ્થ, પ્રમોદ અમુક ઠેકાણે જ ડરાય. પણ મીભાવ વધ કરાય છે.માટે મનીનો અર્થ બાબર સમજવાની છે. ને જીવ પ્રત્યે હતની દૃષ્ટિ ન હોય અને રાગ કશું તે સઁની નથી. તેમને વ પ્રત્યે શની ષ્ટિ હોય અને વૈધ કરશે તો પણ મૈત્રીભાવ કહેવાય. ઘણા આપણે ત્યાં મૈત્રીનો ભાવ પ્રેમ ડરે છે, જેટલા તમે વ્રતના વી ભાથે પ્રેમ દેખવી તેટલા મૈત્રીભાવ વિશેષ ટેવાય. એટલે જ્યાં પ્રેમ છે ત્યાં મૈત્રીભાવ દેવાશે આવું ઘણા ાને છે પણ તમે દિકરા માટે મનીફીટશે તેવું વાત્સલ્ય હોય પણ તેની હચિંતા ન હોય તો તે મોહ,મમતા રેવાય પરંતુ આપણે તો જીવભાગ પ્રત્યે નીભાવ કેળવવાની છે. વે મૈત્રીભાવ કેળવવા માટે ફ્રીનગુણ ચઢેષ છે. અત્યારે જીવને પોતાના દોષ કે ખામીને જીવવાની અદ્ભુત શક્તિ છે આપણા દોષ, ખામીને આપી ગેબીનાથી પચાવી જાણીએ છીએ. જ્યારે બીજાના દોષ કે ખામી પ્રત્યે અસહિતાની સૃષ્ટિ હોય છે. જેમકે ડીઈ વ્યક્તિના દીપ ડે- ખામી જોયા પછી તમે તેને બેચાર હૈકાણે વાત ન કરી ત્યાં સુધી ચેન ન પડે. અને જાણો ત્યારે પણ તરત જ અસર થાય. જ્યારે તેને ખુલ્લા કરી ત્યારે જ ઘર્શીત થાય. અત્યારે गुरु પામે આલીયા લેનાર કરલા જૈને નથી લીધી તેતો પોતાના ગુપ્ત દર્દીને ગુરૂ પાસે નહેર નથી ઠર્યો એટલે પોતાના પાપોને
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy