SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ સાહેબજ:- અરિન અથ નથી, માટે જ નમો તાણં પહેલા દૃષ્ય, પછી જ નમો મિકામાં ધ્યુ છે. પરંતુ પરમાત્મ સ્વરૂપમાં સ્થાપીત કરવા હોય તો, ભક અવસ્થા મૂકે છે, તેઓ અજ્ય નથી માટેજ પ્રશ્ન કરેલો કૈ ભમવસરણમાં બૈઠેલા ઋતુનુ ધ્યાન કઇ રીતે ડરવું? વ્યાવી ચતુર્મુખ દેશના આપનાર, જ્ઞાનમુદ્રામાં સમવસમાં સિંહાસન પર બિરાજમાન હૌય, ને વીતના સ્વરૂપનું ધ્યાન કરવાનું. આપણે તેમની બધી અવસ્થાનું ધ્યાન તૈય છે. જેમકે રાજ્ય અવસ્થા, ટીની અવસ્થા પરંતુ વ્યા બધી અવસ્થાઓને પ્રનિમાના પ્રતિષ્ઠીન કરાની નથી. એક બનેલી કીસ્સો કહુ. એક મોશ ધર્માચાર્ય પાસે, એક ભાઈએ આવીનેે ૩ प्रभु મહાવીરે તેના લીધી ત્યારથી જેમકે ચંડીશિક સ્ત્રી, ચંદનવાળાએ બાજુ વહોરાવ્યા, અંગો ઉપગ કર્યા, તેવા તેવા બધા પ્રસંગોની આબેહુબ પ્રતિમાએ ભરાવવી છે. જેથી સ્પષ્ટ ચિતાર ખડો થાય. આ બધી મુર્તિઓની મંદિરમાં પ્રતિષ્ઠા કરાવવી છે. નૌ મને માર્ગદર્શન આપો, ત્યારે ધર્માત્માએ 3ઘુ આપણી વામનમાં પરમાત્વ તત્વમા મોડી અવસ્થાની જ પ્રતિમા પ્રતિષ્ઠિત થાય છે. આ મેં મારા મોટેમોટ સાંભળ્યું છે. સભા:- સારૈબજી, ઘણા ઠેકાણે દીનાઓ કૌત્તરેલા હોય છે. સાહેબજી- દાગીનામાં શું વાંધો છે? પ્રભુને મુગટ, અલંકાર ચઢાવો છો ને ભક્તિ રીતે, સ્મિલ અવસ્થામા દાગીના કોના હોય તો વાધીનથી, પર્ણ અવસ્થા તૌ નિર્વાંગી લીધી છે. જોતમે બિલ અવસ્થા સિવાય, બીજી અવસ્થાને માનો તો કટલાય પ્રશ્ન થાય . પછી તી અગને જ્વાનુ આવે. નૌ દીગમ્બરની મુતિને જ્વાનો સવાલ આવે. બીજ અવસ્થા પરમાત્માની ૪ભય તૌ ધ્યાન અવસ્થા ધ્રુજ્વામાંશુ વાંધી, આમા તૌ ણાજ પ્રશ્ન ઉભા થઈને ઐશે.
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy