________________
સભા:- તૌ દીગમ્બરની પ્રતિમા પ્રાય ?
ભારેબજી:- આંખ મીચેલી અવસ્થા, ધ્યાન અવસ્થા છે. ધ્યાન એ સાઈડશાનું લક્ષણ છે. સાધક છે, માટે અપૂર્ણ છે. માટે તેને આપણે પૂજ્ય ગણતા નથી. ક્યાંય મારા-તારાની વાત નથી. પરંતુ આ અવસ્થા જ અધુરી છે. તે આાકાર પ્રતિાનો યૌતક નથી માટે ભગવાન ઙહીને અમુજ્યને મે તો દોષ લાગે
સભા :- બીજાના ધર્મના ડબામા પ્રતિમાજી જાય,નૌ પછી પૂજાય? સાદેાજા- અધિકાર, કબરે ચાલ્યો જાય પછી પ્રજા ન કરી વાડાય. વખતે પૂર્ણ પ્રતિમાની પણ પૂજા કરશે તૌ મિથ્યાત્વમતને ' પોષણ મળે છે. હોય ત્યાં સુધી જી શકાય.
મૈં
તમારા જીવનમાં ધર્મ કરવા માટે પણ વિવેક ઐઇશે. જેમ પ્રશ્ય અવસ્થા છે તેમ અા અવસ્થા છે.
સભા:- ભગવાનની કાયોત્સર્ગ પ્રતિમા સાધકદ ને સુચવતુ નથી 1 સાહેબજ:- તે વખતે સાધના તરીકે ગીત્સર્ગ નથી. જે સાધના તરીકે હોય ની અપૂર્ણ ડહેવાય. પરંતુ તેઓ તો શરીરને યોગનિરોધ કરવા રીલેક્સ કરે છે. Â માટેની મુઠ્ઠા છે.
દુનિયામાં જૈન વામન પાસે પ્રતિમા છે,તેવી ડોઈને પામે નથી ભગવાનની પ્રતિમાં ગુના ભંડાર સ્વરુપ છે. ગુûનો ભાગે પીડ છે. ભાભાત ગુણોને અભિવ્યક્ત કરે છે.
સભા- આદેવર ભગવાન પારણુ કરે છે, તેની મૂર્તિ નથી ? સાહેબજી - તે દર્શનીય તરીકે છે, પણ કાઈ પ્રતિષ્ઠિત નથી. આપણે રીના, જન્મકલ્યા બધાના ચીત્રો બનાવીચ્ચે છીએ, પોી કલ્યાણકની ઉજવણી કરીએ, પણ તે અવસ્થાની પ્રતિમાંતે પ્રતિષ્ઠિત શ્તા નથી.
અન! તો પછી અરિહંત ઠેવા કહેવાશે ?