SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ એક ભાઈ મને, આવોને કરે ભાવી તીર્થકર તરીકે ગણી કાળમાં મુજ . શ.. મરીચીના ભવમાં ટીટડી વેશમા ભરત ચક્રવર્તી નમસ્કાર કર્યા, તો પછી નમસ્કાર કરવામાં વાંધો નહિ ને ? મારી રષ્ટીએ શુ આવતી એમની આ અવસ્થાઓ નમસ્કાર ક0ા થીષ્ય હોય તો, તો પછી ભિક માટે, કીડી, ડોડા માટે પાકા આવી ને સભા - ખમાસમણ્ય અપાય? સાબ:- ના, આને જ મિલાવ કહ્યું છે. પ્રાણાયામ દીધા નામની મને . છે. જેમ કબીરપંથની દીક્ષાને પ્રસુડ નામ આપે, તેવી રીતે પ્રાણાયામ દીકા હો છે. તેના નામલી તાપસ નામના મોટૂ સેન છે. તેમને પ્રાણાયામ દીક્ષા લીધી છે. આ જીવ ગુમરીયલ, વિત, લાયકાતવાળી છે. સાઈઠ હજાર વર્ષ સુધી છઠ્ઠને પારકો છઠ્ઠ કર્યા છે. પારકુનામા પર્વ આયંબિલ કરે. ભીમામાં ભાત લાવી એકવીસ વખત ધોઈને બાયેબીલ ૨. ઓવારી જઈએ તેવી તેમની સાધના છે. આટલા ગુણ હોવા છતાં પછી તેમને સમઝીન પામી 1ળી નથી. ફરક છેપ્રાણાયામ હીલમાં માને છે કે બધા જુવ આન્મા સી પરમાત્મા છે, સૂળ સ્વરૂપથી ભગવાન છે. કહે છે કે ઘટઘટમાં રામ વસે છે. આ વાત ક્યાવી દીધેલ હોવાના કાર બઘા ભવન મુળજુન સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ છે. માટે બધા અવમાં ભગવાનની વાસ જ છે. માટે ભીક્ષા લેવા ના રસ્તામાં ગેટલા જીવ મળે તેટલાને પગે લાગે. ફન મળે તો તને, ગરીબી મળે છે કીડી મળે, સારો માણસ મળે છે, બદમાહા ગુંડ મળે, બધાને હાથ એડે. કારકી બધામાં પરમાત્મા વસે છે. પરંતુ અને આપો. મિથ્યાત્વ કહ્યું છે. , આવુ કરવુ પણ બહુ જ મુશ્કેલ છે. નમૂને બધાને પગે લાગવું - ગમે કે પગે લગાડવું ગમે છે જેનામા નમતા, વિનય ન હોય તે ચા કરી છે શકે ખરા? તે અવમાં નભતા, વનથ, સરળતા કરો ત્યારે જ આવો
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy