SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ 'સાધુભગવની ઉંચા પણ છે. માટે ગુરુવંદન થાય, જે આરંભ સમારંભની ઝિયા હૈ તે સામયિઠમાં ન થાય. તમે સામાયિડમાં માળા ગણો છો, કારણ તમે અધુરા છો, માધડ છો. જૈ ભગવાન હીય ને અધુરા હોય એજ શ્રીકૃષ્ણને અમે નમો અરિèનાંમાં પગે લાગીએ છીએ. શ્રી૨ામને નમી સિર્ગમાં પગે લાગીએ છીએ. શ્રીહં! શ્રમમનાથ તરીકે ભાવિ નીર્ધાર થવાના છે. તેમની મુર્તિની પ્રતિષ્ઠા પણ ડરાવીએ છીએ અને તેમને પગે પણ લાગીએ છીએ. કૃષ્ણના નામ સાથે ઝઘડો નથી. ભાવી તીર્થંકર તરીકે સિક સ્વઐ નમસ્કાર કરીએ છીએ, પણ શ્રીકૃષ્ણ સામે મળે તો પગે લાગીએ ! માટે ભાવિ તીર્થંકરની આત્મા પણ અપુજ્ય હીય ત્યાં સુધી પગે લગાય નહિ. તેમની પૂજ્ય અવસ્થાને પગે લગાય. સભા- મુલ્ય અરિશ્વેત ઠીને કહેવાય ૧ સાહેબજી – જૈ ભૂનકાળમાં અરિહંત હતા, અથવા ભવિષ્યમાં દેિન થવાના છે. નૃત્ય અêિતની પૂજ્ય અવસ્થા હોય તો જ પુજ્ય. દા.ત.પ્રભુ મહાવીરની જન્મ ત્રીશલામાતાની કુખે થયો, સકારા અને તેઓ પાર્શ્વનાથસ્તુના ભાવડ છે. તેમને ખબર છે કે આ દીકરી તીર્થંક૨ છે. પાર્શ્વનાથપ્રભુના જે ગણધર છે, તે કૈશીગવર તેમને ત્યાં આવેલા છે અને કહે છે કે ભાવિ તીર્થંકરનો જન્મ થયો છે, તે વખતે ઘણા સાધુ-સાધ્વી ત્યાં આવતાં, પણ વર્ધમાનકુમાર તરીકે પગે લાગે! ખમાસમણુ એમ તો તે તીર્થંકર છે ને. આપે ખરા ? સભા:- સહેબ, સંસાર અવસ્થા છે. સાહેબજી એટલે સાધુ માટે દસ્થ પૂજ્ય છે ! અહિંથા ઈન્ઝી આવીને પ્રભુ ભક્તિ કરે છે, શ્રાવકો પણ પૂજે છે. તો સાધુ કેમ નહિ? ક્ય • અર્દિત હોવા છતાં પણ ભક્તિ કરતાં નથી. તમારી દૃષ્ટીએ વ્યાજ્વી ૐ ગેરવ્યાજબી જ પણ બધી વિવેક છે. 25
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy