SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ભૂમિકાના દોય તે પ્રાંમા પાત્ર છે, માટે નાસ્તીઠ કે અમીના ગુણોની પ્રશંસા, બહુમાન, અનુમોદના ન થાય અને કરી નૌ મિથ્યાત્વ આદિ ક્રર્મ બંધાય. ભાઃ અર્વશીની વ્યાખ્યા શુ ? સાહેબજી- જેટલા ધર્મો છે તેમાં કોઈપણ ધર્મના અત્યાર “વિચારને અપનાવતી નથી ને અધમી તમામ ધર્મ જે મિક્ષાતને માને છે તેને શ્રવા રૂપે માનનો નથી તે નાની. અને કોઈપણ ધર્મના આત્મારૂપ શિલાતી માને છે તે આસ્તીક, ન માનનાર નાસ્તીઠ. ન આથરનાર અવમી અને માથાનાર ધી સભા- આનીક છે તેમ ખબર પડે, 9 સદેહવુઃ- માત્રજ્ઞના વિચારો ડગલેને પગલે વ્યવારમાં અભિવ્યક્ત થતા હોય છે, ચા૨ સાણસ ધર્મની વાત કશ્મા હોય ત્યારે નાસ્તીડને વૈદીયાની વાત લાગે. અત્યારે ઘણા એવા છે કે પોતાના શોને ન માને. તેમ કેટલાઠ ડોક્ટરો, વકીલો, ઓફીસરશે કે ડીઇને ધર્મનો વાત કશ્તી જુએ તીદામી ઉડાવે, અત્યારે તમારા ઘરીમા પણ આવો વર્ગ છે, તમે કદાચ ઘર્મની વાન કરો તો તમારો ધર્મ તમારી પાસે રાખો તેમાં રસ નથી. અત્માની વાત કરે નો કરેલી કે આત્મા કોને બેથી છે! હવે આ બધાને શું દેવુ ? ધર્મ માનતા નથી, અને પછી સજજન થઇને કશ્તા દીયનો પણ નિર્ગુની કહ્યા હૈ. નાસ્તીના ગુણને ગુણ તરીકે સ્વીકારવાના નથી. સભા- ગુણની અર્થ શુ ? સાêજી:- જ એમના આત્માનો ઉલાર કરે તે સાચો ગુફ઼ા કહેવાય. સભા- ગુણાનુરાગ મર્યાદામાં રાખવાની ૧ સાêબલુ = ૧- ગુણાનુગ· મર્યાદામા નહિ, પણ સાથા ગુણ્યોનો અનુવાદ
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy