SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પડી ગયા છે. શ્રાળ ગાઢ જંગલમાં સેનાપતિ શ્ય ઉભો રાખે છે. જમીન ખોતરે છે પછી કાંઈ જ બોલતો નથી. માટે ધ્યાગ કરી સીતાજી પછે છે ત્યારે કહે છે મારું નસીબ કેટલું ખરાબ છે. અમને શ્રાવું ડામ કરવાનું આવ્યું છે. હવામીનાથની સેવા કa સિવાય અમારે ઘટકો નથી. પૌત આજ્ઞાંકિત સેવક છે. માટે ઘણા દુઃખ સાથે છે કે ગા જંગલમાં તમારે ત્યાગ કરવાની છે, રામચંay તમારે ત્યાગ કર્યો છે માટે સથવા આવ્યો છું: યા શબ્દો તેમને વીજળી પડ્યા બરાબર છે. પોતે પતિવ્રતા હોવાના ડી પતિ સિવાય siઈ વિચાર્યું નથી. માટે આવું સાંભળતાં જ રથમાં બેભાન થઈ જાય છે. પછી જસત થયા પછી રથમાંથી ઉતરતાં પહેલી શબ્દ બોલે છે કે મારા વગર રાજ કઈ રીતે જીવતો આમનું દાંત્ય જીવન કેવું હશે તે વિચારવા જેવું છે. નહીંતર ચાવા પ્રસંગે મોંમાંથી શું શબ્દ નીકળે ? પરંતુ સીતાજીને ખબર છે કે , રામપુને મારા પર કેટલી નો છે મારે ત્યાગ ઠાઈ મયથી કર્થી નથી. પક કટોકટીના સંગ કારને જ ચૂાગ કર્યો હતો. રાજા મારા વગર રીઝુવીને મરહી. આવી તેને વિશ્વાસ છે. આવા કડવા અનુભવમાં પછી તેમને ખખી છે. પણ હવે કરે છે જે વનેવાનું હવું તે જૂની ગયું , મૈનાપતિ સાથે સંદેશો મોકલે છે કે ઘુકુળની નિતિ ન્યા મનાલીડા છે. તમે મહાન સમ્રાટ થઈને એક પઠની ન્યાય તીણી. બન્ને પક્ષની કરીયાદ સાંભળ્યા પછી ન્યાય તોળાય તે તમને ખબર છે. પરંતુ માથુ એવુ કમભાગ્યું કે મારા જેવા ઉત્તમ પુરુષને આવુ સુથ. તમે લઇ નિસાથી મારી ત્યાગ કર્યા પછી મધ્યાત્વીના ૩૨થી, સખ્યત્વની ત્યાગ નહીં કરતા."વિચારજે. તેમના હાથે ધર્મ દૈવી વી હવે બને ના જ કાકી આવા
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy