SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ તો શું કે જરાક મોટી આપત્તી આવે એટલે મવાના વિચાર કરે, નિશશા આવી જાય. જીવવાનો મ ચાલ્યી જાય. પરંતુ મનુષ્ય ભવના જીવનની અતિશય કિંમત છે. તેની તમને ખબર છે ? આપણા જૈન શાસ્ત્રમાં અનેક દાખલા છેઠે જીવનમાં અપાર વિપત્તી ભાવી હોય પણ તેમને ક્યાંય આવા વિચારો ન ચાવ્યા હોય. પાપણને બાહ્ય અનુ ખતાથી જીવન ભર્યું લાગે છે. શાસ્ત્રમાં સ્ત્રીઓના દાખલા પણ છે જેમ ચંદનબાલા ગઈકાલ સુધી રાજમહેલમાં મહાલવા હતા. પરંતુ પછીથી અડધી રાતે ભાવુ પડ્યુ. પિતાનું મરણ થયું. ત્યાંથી ભાગતાં ભાગતાં સિપાઈઓના હાથમાં ઝડપાયા છે. ગ્રાસક્ત ઐવા ાની સિપાઈના હાથમાં ફસાયા છે. શિયળનું જોખમ લાગવાથી માતા સૌ જીન થરીને ગમી ગયા. આમ જનતામાં માતાપિતાનુ મૃત્યુ થયુ. રાજવૈભવ ગથી છતાં ચંદનવાળાએ આંખમાંથી એક ટીપુ ની પાડ્યુ. સત્વ, મનોબળ તેમનું કેવુ હશે ! સંવી સીતાને પણ ઉપર બ્રાભ ને નીચે ઘરની છતાં પણ મરવાના વિચાર તેમને આવ્યા નથી. કારણ? તેમની પાસે ધર્મ પામ્યાથી ખીલેલુ બળ છે. માટે જ આવા સંયોગોમાં પ્રથા અડીખમ રહી છે. તમને તો શું થાય બાટલી ધર્મ ડ છતાં આવુ દુ:ખ આવ્યુ ? જ્યારે બીજા પાપ કરે છતાં તેમને લહેર છે. અને ધર્મીને ત્યાં ધાડ પડે છે, તેથી ધર્મ માટે શું ભાવ થયો? જ્યારે ભીનાજુને તો આવા કપરા સંયોગોમાં પણ ધર્મ ગુંજી રહ્યો છે. તેમને સંદેશો મળ્યો હૈ – શીખરજીની જાત્રા કરવા જ્વાનું છે. માટે જલદીથી ચાલ રામચન્ટે રસ્તામાં મળશે. પોતે પતિના લક્કી છે માટે વિચાર કર્યા વગર તૈયાર થઈને ચાલ્યા છે. રથ જ્યાગળ ચાલ્યો, જંગલ આવ્યુ પણ સ્વામીનાથની થ તેઓ દેખાતા નથી, અને શંખજી પણ દેખાતુ નથી. માટે વિચારમાં
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy