________________
93
ત્યાત્મબળથી સંસારમાં જીવે છે. ભૌતિક સુખ તેમને એઇએ છે. સત્તા, વૈભવ, સંપત્તિ, આનંદ, પ્રમોદ ઐઇએ હું ધર્મથી મળે છે કે ભૌતિક ભૌગોથી
તાં પણ હું નોની લે
સભા:- આત્મબળ છે ૐ નહીં કૈમ ખબર પડે
સાહેબ: માત્મબળથી જીવતા હોવ તો જ્યારે સોટી મારે ત્યારે ખબર પડે. તેવા વખતે અભિવ્યક્ત થયા વગર રટે નહી. વિશ્વાસ આવે ત્યારે, થાય કે ભૌતિક પદાર્થ કશુ આપી શકે તેમ નથી. ધર્મ જ અલીની છે. તેજ બધુ આપી શકે તેમ છે. અને જેને આ અનુભવ્યુ હૈ તેમાં કાંઇ. ઉથલપાથલ થાય 3 આપાછુ થાય તૌ પ્રશ્ન તેના માત્મબળમાં ઉની આંચ ન આવે. તેવુ કોને થાય ! વિચારો, થીગની ૧ ટ્રષ્ટીમાં વ્યાવેલ જીવને જ મા ટકી શકે છે. નમ્રુત્યુાંમાં સ્પષ્ટ લખ્યુ છે ?
અભય ધ્યા ચપ્પુ દયાણં
આની અર્થ શું? ખબર છે ? ભયને જીત્યો ! કૌ 1 ભગવાને તમે ભગવાનના ધ્વનિ કરી છો થા કરવા જાઓ ત્યારે વિચાર માવે છે તે પ્રભુ ચૈવા છે ? અભયને વ્યાપનાશ છે. બૌધિ કે સમડીની
આપનારા છે.
૬×સર સાંગોપાંગ નમુથ્થાંમાં ગુંથીને મળ્યુ છે. સંસારમાં સમડિન પામવા માટેના સ્ટેપમાં ૧લી, ગીજી, ચોથી પાંચમી એમ ટી બતાવી છે. ૧લી દષ્ટી પામેલાન અભયની પ્રાનની થાય. પરમાત્માની સેવા, ભક્તિ, ઉપાસના કરવા માટે યોગની ભૂમિડા પાવી જેઈએ. આ પરમાત્મા યોગના સમ્રાટ છે. યોગના નાથ છે, માટે તેમની સાચી ઉપાસના એજ કરી શકે કે જે યોગી હોય. સાથી ઉપાસનાનો અધિકારી યોગી જ છે. અયોગીને ઉપાસના માટે સાથ