SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ સભા- રીલેતી વખતે જડની અનુભવ સાદેવજી ! હા નિર્વાણ પામે પછી જ જડના સંવેદનથી વિખુટો પડે. ૧૪માં ગુણ સ્થાનો પણ ટાંચણી ખોલો તો તૈન થાય. હા, વારીની પ્રવૃત્તિ બધી બંધ છે. દેહની પ્રવૃત્તિ નથી. શ્વાસોશ્વાસ બંધ સરક્યુલેશન બંધ હાર્ટનું ફંક્શનીંગ બંધ છે. શૈલેશી વસ્થાની અર્થ બરાબર સમજૈ. તીર્થંકરે કહેલો સોમાર્ગનો સમપમાં પણ અભ્યાસ જૈઇએ. રમને મીકીનો માર્ગ આખો બનાવ્યો છે, જે રાજમાર્ગ છે. તે બા ગુણસ્થાનડને પરિસર સમજુ પામવાના છે. તેને સમજ્યા વગર અધ્યાત્મની ! નહી પડડી વાડો. આ કરવાથી માની પ્રાપ્તિ થાય તેવો વિશ્વાસ એઇએ. જેમ ગવર્ન્મેન્ટમાં તમને અદિયા બેઠા અમેરીકા માટે બધું જ ગાઇડ કરે છે. તેમ મોક્ષમાર્ગની આખી નકશો ૧૪ ગુણ સ્થાનડમાં બતાવ્યો છે. સભા:- ૧૪માં ગુણસ્થાનકની ટાઈમ સાહેબજ 1, T 3 A ણ બોલો એટલો જ ટાઈમ. એટલા ટાઈમમાં પણ દેવી અનુભુતિ વૈવો કર્મનો વિપાક, કૈવા ગુણોનો વિકાસ તે બધાની સ્પષ્ટતા છે. વિશેષ અનુભુતિ તો કોની જ હોય છે. છતાં તેનું મુલ્ય ક્યુ જ છે. તેના વગર મોમ નથી. તે ના પદનું પ્રવેશદ્વાર છે. સંસારમાં પરાઠાÇાની શ્રેષ્ઠ વ્યવસ્થા શૈલૈશીકરણ છે. સભા:- અહી અશુધ્ધ પર્યાય છોડી વૃધ્ધ પર્થાથ છોડે? સાદેવજી:- અશુધ્ધ પથિપદેલાં ગુ! સ્થાનડથી છોડવાના છે. સુરતમાં ડોઈ પહેલા ગુણ સ્થાન મળવાનું નથી. પુષાર્થ ડશે તી જ મળે. હવે આગળ વધીએ.
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy