SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિનાથજી જો મનમાં એહવું હતું રે, નિસપતિ કરત ન જાણ; મ. નિસપતિ કરીને છાંડતાં રે, માણસ હુવે નુકસાન. દેતાં દાન સંવત્સરી રે, સહુ લહે વાંછિત પોષ; મ. સેવક વાંછિત નવિ લહે રે, તે સેવકનો દોષ. 923 શ્રદ્ધાનું દુષણ શંકા. જ્ઞાનનું ભૂષણ શંકા. મ.૮ મ.૯ સખી કહે એ શામળો રે, હું કહું લક્ષણ સેત; મ. ઇણ લક્ષણ સાચી સખીરે, આપ વિચારો હેત. રાગીશું રાગી સહુ રે, વૈરાગી સ્યો રાગ; મ. રાગ વિના કિમ દાખવો રે, મુગતિ સુંદરી માગ. એક ગુહ્ય ઘટતું નથી રે, સઘળો જાણે લોગ; મ. અનેકાંતિક ભોગવો રે, બ્રહ્મચારી ગત રોગ. જિણ જોણે તુજને જોઉં રે, તિણ જોણી જુવો રાજ; મ. એકવાર મુજને જુવો રે, તો સીઝે મુજ કાજ મ.૧૩ મોહ દશા ધરી ભાવના રે, ચિત્ત લહે તત્ત્વ વિચાર; મ. વીતરાગતા આદરી રે, પ્રાણનાથ ! નિરધાર સેવક પણ તે આદરે રે, તો રહે સેવક મામ; મ. આશય સાથે ચાલીયે રે, એહિજ રૂડું કામ ત્રિવિધ યોગ ધરી આદર્યો રે, નેમિનાથ ભરથાર; મ. ધારણ પોષણ તારણો રે, નવ સર મુગતાહાર કારણરૂપી પ્રભુ ભજ્યો રે, ગણ્યો ન કાજ અકાજ; મ. કૃપા કરી પ્રભુ દીજીયે રે, ‘આનંદઘન’ પદ રાજ મ.૧૦ મ.૧૧ મ.૧૨ મ.૧૪ મ.૧૫ મ.૧૬ મ.૧૭ આનંદઘનજી મહારાજની ચેતના પરમાત્મ સ્વરૂપને પામવા તલસી રહી છે તે આ ૨૨મા શ્રીનેમિનાથ ભગવાનના સ્તવનમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે. પોતાના અંતરમાં રહેલી વ્યથાને આર્તનાને-હૃદયના નિર્મળ પ્રેમને,
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy