SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ 1254 , હૃદય નયન નિહાળે જગધણી સર્વઘાતી પ્રકૃતિ ૨૦ ૧) કેવળજ્ઞાનાવરણીય ૪) અનંતાનુબંધી કષાય ૧) કેવળદર્શનાવરણીય ૪) અપ્રત્યાખ્યાન કષાય ૫) નિદ્રા, નિદ્રા-નિદ્રા, પ્રચલા, ૪) પ્રત્યાખ્યાન કષાય પ્રચલા-પ્રચલાને થીણદ્ધિ ૧) મિથ્યાત્વ મોહનીય. ૧૩ + ૭. ૨૦ સર્વઘાતી દેશઘાતી ૨૫ પ્રકૃતિ ૪ - મતિ-શ્રુત, અવધિ, મનઃપયર્વજ્ઞાનાવરણીય ” ૩ – ચક્ષુ, અચલુ, અવધિદર્શનાવરણીય ૫ - દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્યંતરાય ૪ – સંજ્વલન કષાય ૯ - ત્રણવેદ + ૬ હાસ્યાદિ. ૨૫ કુલ દેશઘાતી પ્રકૃતિ જાણવી. વળી તેનું વિશેષ સ્વરૂપ પણ સમજવું જરૂરી છે. ૧ મતિજ્ઞાનાવરણીય ૧ શ્રુતજ્ઞાનાવરણીય ૧ અચક્ષુદર્શનાવરણીય ૫ અંતરાય આ આઠે પ્રકૃતિઓ બંધમાં સર્વઘાતી છે. પરંતુ ઉદયમાં દેશઘાતીપણે જ ઉદયમાં આવતી હોવાથી દરેક જીવને આ આઠે પ્રકૃતિઓનો ઓછા-વત્તો ક્ષયોપશમ હોય છે જ. ઘર્મ કરવાનો હેતુ તો મોહનીય કર્મના ઉદયને ક્ષયોપશમમાં પલટાવવાનો છે અને અંતે એનો ક્ષય કરવાનો છે.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy