SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ [1246 , હૃદય નયન નિહાળે જગધણી પ. પૂ. આનંદઘનજી મ. સા. શ્રી અનંતનાથ પ્રભુના સ્તવનમાં કહે છે કે, એક કહે સેવીયે, વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે; ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહિ લેખે. આથી સ્પષ્ટ સમજાય છે કે મોક્ષાર્થી-સમ્યગ્દષ્ટિ આત્માઓએ તાર્થ સૂત્રના પ્રથમસૂત્ર – II સચદશર્ન-જ્ઞાન-ચારિત્રાળ મોક્ષમા II એ સૂત્રનું નિરંતર સમ્યગૂ પરિશીલન કરવું જરૂરી છે. અનાદિ મિથ્યાષ્ટિ આત્માને આત્માર્થ સાધવા માટે સૌ પ્રથમ સમ્યત્વની અનિવાર્ય આવશ્યકતા છે. તત્ત્વાર્થના આ સૂત્રની પૂર્વના અને પશ્ચાત્મા એક જ્ઞાનીએ વિચારેલ સૂત્રની જાણકારીથી પ્રસ્તુત સૂત્રની સમજ સુસ્પષ્ટ થાય છે અને સૂત્ર પ્રતિના આદર બહુમાનમાં વૃદ્ધિ થાય છે. In મિથ્યા રર્શન-જ્ઞાન-ચારિત્રાળ સંસાર | II પૂર્ણ વર્શન-જ્ઞાન-વારિત્રાળિ મોક્ષ: II તેથી જ કહે છે કે છોડવા જેવું મિથ્યાત્વ, મેળવવા જેવું સમ્યકત્વ અને પામવા જેવો મોક્ષ. સમ્યકત્વની પ્રાપ્તિ મોટે ભાગે સમ્યગુ દ્રવ્યકૃત (નવે તત્ત્વોના હેયોપાદેયતા)માં યથાર્થ શ્રદ્ધા-રૂચિ ઉત્પન્ન કરવાથી પ્રાપ્ત થતી હોવાથી ગીતાર્થ-ગુરૂભગવંત પાસેથી નવ તત્ત્વનો યથાર્થ બોધ પ્રાપ્ત કરવા નિરંતર ઉદ્યમ કરવો જરૂરી છે. આ માટે કહ્યું છે કે, (દશવૈ. અ.૪ ગા.૧૨) जो जीवे वि न याणेइ, अजीवे वि न याणइ। जीवाजीवे अयाणंतो, कहं सो नाहीइ संजमं ।।१२।। જે આત્માને જીવતત્ત્વનું તેમજ અજીવતત્ત્વનું તેમ જ જીવાજીવના ઉદયમાં આવેલ પુણ્યનો જે ભોગવટો કરે છે તે અનંત દુખને આમંત્રણ દે છે.
SR No.005857
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 03
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy