________________
189
દ હૃદય નયન નિહાળે જગધણી
* ભાવ અનુલક્ષી બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું વિભાગીકરણ કરતો ચાર્ટ-કોઠો અહીં આપેલ છે, જે વિષયને ટુંકામાં ખૂબ સરસ રીતે સુસ્પષ્ટ કરે છે.
ભાવ
પુદ્ગલ સાપેક્ષ કર્યજનિત
T. અશુદ્ધભાવ.
પુદ્ગલ નિરપેક્ષ કર્મરહિત
શુદ્ધભાવ
સ્વભાવ-આત્મભાવ જિન કેવલિ તથા તીર્થકર કેવલિભગવંત
પરમાત્મા
શુભભાવ-સાત્ત્વિકભાવ.
અશુભભાવ
રાજસભાવ
તામસભાવ
લોકોત્તર સાત્વિકભાવ લૌકિક સાત્વિકભાવ અંતરાત્મા
બહિરાત્મા
સાધુજન
[ સેવકરામ-સજ્જન ]
જન
અહિંસા, સત્ય, અચૌર્ય, બીજાને દુઃખી નહીં કરે પણ પારકાના ભોગે એટલે કે શિલપાલના-અપરિગ્રહ પોતાને મળેલું પોતે ભોગવવા બીજાને દુઃખી કરીને પણ દયા, દાન, સેવા, ક્ષમા, ચાહે અને ભોગવિલાસમાં યેનકેન સર્વ પ્રકારે સુખી
પરોપકારાદિ ગુણયુક્ત આનંદ માને. સ્વકેન્દ્રિત જીવન. થવાના સ્વાર્થભાવ. ચારિત્રશીલ પરોપકારી જીવન.
અવિનાશી બનવાનો મોક્ષપ્રાપ્તિના લક્ષ્ય સઘળા ભાવ-ગુણ હોય. ૧) પોતે દુઃખી થઈને બીજાનું ભલું કરે તેવો-સ્વયં દુઃખી થઈને પણ અન્યને સુખી કરવામાં આનંદ માને તેવો સાધુભાવ. ૨) શરીરથી સંયમી અને તપસ્વી એવો અવિનાશીનો ભક્ત. ૩) મનને જ્ઞાન, ધ્યાન, જપ, તપમાં મસ્ત રાખી મનની મસ્તીમાં રમનારો (આતમમસ્ત આતમરામે
જ્ઞાન તો વસ્તૃસ્વરૂપનો નિર્ણય કરી આપે. ” પછી તો શ્રદ્ધા થવી જોઈએ કે વસ્તુસ્વરૂપ આ જ છે. બીજું નથી.