SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ : બંધનમુક્તિનો માર્ગ, નિયમ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, ફાગણ સુદ-૯, રવિવાર, તા. ૯-૩-૧૯૩૦ ૭ નિયમ માટે ત્રણ પ્રકારના અભિપ્રાય ધરાવતા વર્ગો : ♦ ઉપદેશ પણ યોગ્યને જ હોય : • તૂટવાના ભયે નિયમ ન લેવો એવું કહેનારાઓને : ♦ કર્મયોગે પડનારનો ચડવાનો પુરુષાર્થ નિષ્ફળ નથી જતો ♦ તો હૈયું ધર્મ તરફ ઢળે : ♦ સંસારને નહિ પણ નિયમને બંધન માને તે નાસ્તિક : ♦ તો વિરતિનો માર્ગ બંધ થઈ જાય : ♦ એવા નિયમનો અર્થ શો ? ♦ એવાને તો ભગવાન પણ ઉપદેશ ન આપે : ♦ તો સોએ નવ્વાણું સાધુ પતિત થય : ♦ એવા અવસરે જે બોલે તે ફરજ બજાવે છે : જે ન બોલે તે ફરજ ચૂકે છે : ♦ આપણે એવા વર્ગને દૂર કરવા માંગીએ છીએ : ♦ સંયમીઓએ તો આ છાપાં હાથમાં જ લેવા જેવાં નથી : ♦ એવાઓ માટે શાસ્ત્ર જ શસ્ત્ર બને : ♦ સંસારના કીડાઓ આવું ન કહે તો શું કહે ? ♦ લાંચિયા રોણિયાઓથી સાવચેત રહેજો ! ♦ સત્યની રક્ષા માટે અસત્યનું ખંડન કરવું જ પડે : • દુર્જનોને ઓળખ્યા વિના છૂટકો જ નથી : ધર્મ વિરુદ્ધ નીતિશાસ્ત્રનાં વિધાનો પણ ન મનાય : · સાત વ્યસન એટલે સ્વતંત્રતાનો સંહાર : ♦ હોળી આવે છે તો એમાં પાપ બાળવા તૈયાર થાઓ ! 85 નિયમ માટે ત્રણ પ્રકારના અભિપ્રાય ધરાવતા વર્ગો: અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રી સંઘરૂપ મેરૂનું વર્ણન કરતાં પીઠ તથા મેખલાનું વર્ણન કર્યા બાદ હવે ફૂટ (શિખર)નું વર્ણન કરે છે. શિખર વિના પહાડ શોભતો નથી. મેરૂગિરિની સુવર્ણ શીલાતલ પર ઊંચાં,
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy