________________
૩૬ : આજ્ઞાપ્રેમ અને શાસનની વફાદારી...
વીર સં. ૨૪૫૬ વિ. સં. ૧૯૮૯, ચૈત્ર વદ-૧૩ શનિવાર, તા. ૨૬-૪-૧૯૩૦
કેવો સંઘ, સંઘ ગણાય ?
૭ આજ્ઞાભંગના પ્રસંગે મૌન ન રહેવાય :
૭ આજ્ઞાપ્રેમીનાં વચનો કેવાં નીકળે ? એ શાંતિ તો ચૈતન્યહીન છે :
♦ શરીર નવું બને, શાસ્ત્ર નવું ક્યાંથી બને ?
૭ શરીરનાં દૃષ્ટાંત સાથે શાસનને સરખાવો ઃ
•
શાસન સીદાય અને શાસનનો પૂજારી જોયા કરે ?
♦ ઉકળાટથી તો અરધું કામ પતે છે ઃ
અનાર્ય કોને માનવા ?
♦ દીક્ષા એ કાંઈ ચોરી છે ?
•
કાયદા કેવા કરાય ?
કાયદા હોવા ઘટે તેના હોય :
·
♦ અનાર્યોની પણ નીતિ કેવી ?
♦ પ્રતિબંધ સદાચારો પર કે અનાચારો પર ?
આજ્ઞાભંગ વખતે મૌન ધારણ કરનારનાં વ્રતો લોપાય છે :
♦ આજની હાલત કેવી છે ?.
આજના ભણેલાનો સંનિપાત !
...એમનું મોઢું ન જોવામાં કલ્યાણ : ...આવા પણ સમ્યગ્દષ્ટ આજે ઘણા છે ઃ
શ્રી જિનેશ્વરદેવોની કરામત :
શાસનને મારું મનાય તો મૌન ન ૨હે :
116
કેવો સંઘ, સંઘ ગણાય ?
અનંત ઉપકારી શાસ્ત્રકાર ૫૨મર્ષિ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે સુખશીલિયા, સ્વચ્છંદાચારી, આજ્ઞાભ્રષ્ટ, મોક્ષમાર્ગના વૈરી, દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરનારા, ઉન્માર્ગનો પક્ષ કરનારા, સાધુજનોનો દ્વેષ કરી