SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ : આજ્ઞાપ્રેમ અને શાસનની વફાદારી... વીર સં. ૨૪૫૬ વિ. સં. ૧૯૮૯, ચૈત્ર વદ-૧૩ શનિવાર, તા. ૨૬-૪-૧૯૩૦ કેવો સંઘ, સંઘ ગણાય ? ૭ આજ્ઞાભંગના પ્રસંગે મૌન ન રહેવાય : ૭ આજ્ઞાપ્રેમીનાં વચનો કેવાં નીકળે ? એ શાંતિ તો ચૈતન્યહીન છે : ♦ શરીર નવું બને, શાસ્ત્ર નવું ક્યાંથી બને ? ૭ શરીરનાં દૃષ્ટાંત સાથે શાસનને સરખાવો ઃ • શાસન સીદાય અને શાસનનો પૂજારી જોયા કરે ? ♦ ઉકળાટથી તો અરધું કામ પતે છે ઃ અનાર્ય કોને માનવા ? ♦ દીક્ષા એ કાંઈ ચોરી છે ? • કાયદા કેવા કરાય ? કાયદા હોવા ઘટે તેના હોય : · ♦ અનાર્યોની પણ નીતિ કેવી ? ♦ પ્રતિબંધ સદાચારો પર કે અનાચારો પર ? આજ્ઞાભંગ વખતે મૌન ધારણ કરનારનાં વ્રતો લોપાય છે : ♦ આજની હાલત કેવી છે ?. આજના ભણેલાનો સંનિપાત ! ...એમનું મોઢું ન જોવામાં કલ્યાણ : ...આવા પણ સમ્યગ્દષ્ટ આજે ઘણા છે ઃ શ્રી જિનેશ્વરદેવોની કરામત : શાસનને મારું મનાય તો મૌન ન ૨હે : 116 કેવો સંઘ, સંઘ ગણાય ? અનંત ઉપકારી શાસ્ત્રકાર ૫૨મર્ષિ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે સુખશીલિયા, સ્વચ્છંદાચારી, આજ્ઞાભ્રષ્ટ, મોક્ષમાર્ગના વૈરી, દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરનારા, ઉન્માર્ગનો પક્ષ કરનારા, સાધુજનોનો દ્વેષ કરી
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy