SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ : આત્માના સ્વભાવ-વિભાવની સાચી ઓળખ વીર સં. ૨૪૫૬ વિ. સં. ૧૯૮૬૭, ચૈત્ર વદ-૧૨ શુક્રવાર, તા. ૨૫-૪-૧૯૩૦ ૦ સંખ્યા એ મહત્ત્વની વાત નથી : ♦ મૂળ નીતિમાં તો ફેરફાર ન જ ચાલે : • આજે વક્તા વધ્યા છતાં ધર્મ ન વધ્યો : નાયક વિના તો એમને પણ ચાલતું નથી : રાગ કૃત્રિમ છે, વિરાગ સ્વભાવ છે : આત્મા, જડ અને એ બેનો સંયોગ અનાદિ : અનંતા પણ બે જાતના : ♦ ઇચ્છાથી જોનાર અધૂરા છે ઃ કેવલજ્ઞાન ભણવાથી ન આવે : ♦ જેને દુઃખ પડે તે અધર્મી, એવું નથી : • દુનિયા લોભસાગરમાં ડૂબી છે ઃ ૦ સ્વપરનો વિવેક હજી થયો નથી : પ્રમાદ જાય ત્યારે ધર્મધ્યાન આવે : ૭ વિભાવ પરખાય તો લોકોત્તર ક્ષમા આવે : મહાત્માઓ આપત્કાળને મહોત્સવ માને છે : • ♦ દુનિયા ત્યાગી છે પણ રાગ માટે : ♦ મૂર્ખાઈને કારણે લાભને બદલે હાનિ : ♦ તમે કેવા છો એ તમારા આત્માને પૂછો : ૭ આસ્તિક્યની પ્રાપ્તિ કઠિન છે : ૭. આજે નાડીવૈદ્યો ન રહ્યા : વિધિ તજે તે તત્ત્વજ્ઞાન ન પામે : ♦ એવાથી કદી ઉદ્ધાર થાય નહિ : ♦ અણીના અવસરે ટકે તે જ ધર્મી : 115 સંખ્યા એ મહત્ત્વની વાત નથી અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રીસંઘના ગુણ દોષના સ્વરૂપનું વર્ણન કરતાં ફરમાવે છે કે સુખશીલિયા, સ્વચ્છંદાચારી, મોક્ષમાર્ગના વૈરી, આજ્ઞાથી ભ્રષ્ટ, દેવાદિ દ્રવ્યનું ભક્ષણ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy