________________
૩૪: સંઘની ઓળખ, સૂરિપુરંદર શ્રી હરિભદ્ર સુ.મ.ના શબ્દોમાં વીર સં. ૨૪૫૭ વિ. સં. ૧૯૮૦, ચૈત્ર વદ-૧૧ ગુરુવાર, તા. ૨૪-૪-૧૯૭૦
114
• જેને તેને સંઘ ન કહેવાય ? • મુખ્યતયા શ્રમણ સમુદાય તે સંઘ :
આજ્ઞામાં હોય તે સંઘ : . • બહુમતી કોની ?
દેવાદિ દ્રવ્યનું ભક્ષણ અનેક રીતે થાય છે? - • ધર્મસ્થાનોમાં દુનિયાદારીની વાત ન થાય? • મંદિર ઉપાશ્રયના કાયદાને માન આપો : -
તો ઉપાશ્રયોની હાલત શી થશે ? • મર્યાદા શી વસ્તુ છે, એ સમજો :
મર્યાદાભંગ કદી ન કરાય : • એ દાન ન થાય પણ અસતી પોષણ થાય :
ભગવાનને કશાની જરૂર નથી : .
આજના લોકોની વાત ન્યારી છે : • આજની દલીલોના ગર્ભમાં ખોટી દાનત રહેલી છે : • ધર્મ ફળ શી રીતે ? • ધર્મી કદી પૈસા માટે પોક ન મૂકે : - • સમતાના આવા પાઠ કોણે ભણાવ્યા? • ધર્મસ્થાનો સાચવવાની જવાબદારી તમારી છે :
એવાને સંઘમાં ગણનારા પણ. સંઘ બહાર છે : આ ગાથાઓ આજના ટોળાઓને આબાદ લાગુ પડે છે : 'लालयेत् पंच वर्णाणि' જૂની વાતને તાજી કરવા સંમેલન ભરવાનાં : વિસમી સદીના કોઈ પણ ચાળે ચડવા જેવું નથી :
ભાંગફોડ કરવાનું કામ અમારું નથી' સ્વાર્થીઓની સેવા ન થાય : અધર્મી ઊંઘતા સારા :