SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ 1963 – ૩૦ જૈનશાસનની કથાઓ.. વૈરાગ્યરસ અને વર્તમાન સમય - 110 – ૪૭૫ સાધુ-સાધ્વીનાં મા-બાપ ક્યારે બનાય ? - આ રીતે તમે ઘડાઓ તો શાસ્ત્ર કહે છે કે, એવા શ્રાવકો પણ અવસરે સાધુનાં મા-બાપ બને, પરંતુ જે પોતાના સંતાનનાં પણ મા-બાપ થઈ શકતાં નથી તે સાધુનાં મા-બાપ શી રીતે થઈ શકે ? મા-બાપ થનારે બધી સંભાળ રાખવી પડે. સાતે ક્ષેત્રને ઓળખો : સાત ક્ષેત્રમાં ત્રણ ક્ષેત્ર અંગે તો વિચારી ગયા. ૧. શ્રી જિનમૂર્તિ, ૨. શ્રી જિનમંદિર, ૩. શ્રી જિનાગમ. ૪-૫. સાધુ-સાધ્વી છે કે જે એ ત્રણને માને, એ ત્રણને સેવે, એમની આજ્ઞા પાળે અને એનો પ્રચાર કરે. ૬-. શ્રાવક-શ્રાવિકા તે કે જે એ પાંચને માને, સેવે અને સાધુ-સાધ્વી જે પ્રથમના ત્રણનો પ્રચાર કરે તેમાં એમને સહાય કરે. આવી રીતે વર્તે તે ચતુર્વિધ સંઘ બાકીનો અસ્થિસમૂહ. સુપાત્રની ભક્તિ મુક્તિને આપે છે તે અંગે વિશેષ હવે પછી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy