________________
૩૦ જૈનશાસનની કથાઓ...વૈરાગ્યરસ અને વર્તમાન સમય
110 વીર સં. ૨૪પ૬ વિ. સં. ૧૯૮૦, ચૈત્ર સુદી-૫ શુક્રવાર, તા. ૪-૪-૧૯૩૦
• હિંસાના ત્રણ પ્રકાર : • જૈનદર્શન અને અન્ય દર્શનમાં ભેદ શું ? • સુપાત્ર દાન અને અનુકંપા દાન : '
- તો ભક્તિની વાતો એ દંભ છે : શાસન કોનાથી દીપે ?'
જ્ઞાન-અજ્ઞાનનો ભેદ સમજો : • જૈનશાસન શા માટે છે ? • વૈરાગ્ય રસ વિનાની કથાઓ એ તો ખાલી ખોખાં છે :
કથાઓ અને દૃષ્ટાંતોનો હેતુ : • દુન્યવી જ્ઞાનને સમ્યજ્ઞાન ના મનાય : • સંખ્યા વધારવા ઘરમાં પારકાને પ્રવેશવા ના દેવાય : • દાનમાં પણ ભાવનું મહત્ત્વ : -
કુપાત્રને સુપાત્રના નામે પૂજવામાં ધર્મનો નાશ છે: સુપાત્રની ભક્તિમાં બધું જોવાનુંઃ
' ધર્મીનાં ઘરોમાં શું જોવા મળે ?
શ્રી જિનમૂર્તિની વિશેષતા: • શ્રી જિનમૂર્તિ ભરાવવાની વિધિ : • મંદિર ઉપાશ્રયોને એના સ્વરૂપમાં જ રહેવા દો : • હૈયે હોય તો હોઠે લાવો : • દેવો અને ઇંદ્રોની પ્રભુભક્તિ : • આજના લેખકો કેવા છે ? . • “વેધકતા વેધક. લહે....”
જ્ઞાનની આજ્ઞા સામે પ્રશ્ન જ ન હોય : સમય, ત્રેવડ અને તૈયારી - એ ત્રણે જોઈએ : વ્યાખ્યાનમાં શું વાંચું છું તે જાણો :
મારે તમારું ઘડતર કરવું છે : • સાધુ સાધ્વીનાં મા-બાપ ક્યારે બનાય ?
સાતે ક્ષેત્રને ઓળખો :