________________
૨૯ : મુનિની મર્દાનગી અને મોહની પક્કડ વીર સં. ૨૪૫૭ વિ. સં. ૧૯૮૪, ચૈત્ર સુદી-૪ ગુરુવાર, તા. ૩-૪-૧૯૩૦ -
109
• ધર્મક્રિયા પ્રેમથી ક્યારે થાય ? • સુપાત્રદાનમાં ભક્તિ છે :
સુપાત્રમાં વિવેક હોવો જોઈએ : સુપાત્રમાં વિવિક ભૂલ્યા તો હારી ગયા : અર્થકામની વાતો સાધુ પાસે ન થાય : ભાવના સાચી ક્યારે ?
ભાવના, પરિણામ અને પ્રવૃત્તિ : • સમ્યગુદૃષ્ટિ જ્યાં ત્યાં ન ઝૂકે : • સમ્યગુદૃષ્ટિના ઉદ્ગારો કયા હોય ? • અનાથી મુનિ અને રાજા શ્રેણિક ? - સાધુના પણ શેઠ બનવાની ભાવના ન રાખો :
શેઠાઈ બહાર મૂકીને મંદિર-ઉપાશ્રયમાં આવો : • આ શાસનની મર્યાદાઓ જુદી છે : • ધર્મ લેવા આવનારની કસોટી કઈ ?
શ્રીમંતાઈના ઘમંડનો મીણો પહેલાં ઉતારવો પડેઃ મુનિને કોઈ ચમરબંધીની પણ પરવા ન હોય :
સમ્યગ્દષ્ટિ કે સાધુ કદી દીન ન બને : • સંસારની મોહિની જુદી છે :
સાધુ નવરા ન હોય : - વાત કરવા માટે લાયક કોણ ? ભાષા સમિતિના પરમાર્થને સમજો : આવા સર્વોત્તમ સાહિત્યને ગાળ દેનારા કમનસીબ છે : એવે અવસરે ધીમે બોલાય જ નહિ : આવી દલીલ કરનારને શું કહેવું ? સાધુનાં મા-બાપ કોણ બની શકે ?
સાધુનાં સાચાં મા-બાપ બનો : • મા-બાપની ફરજ :
પૂર્વના શ્રાવકો :
મંત્રીશ્વર વસ્તુપાળનો પ્રસંગ : • જૈનશાસનમાં યોગ્યની પૂજા વિહિત છે :