________________
૨૮ : સ્વ-પરના ઉદયનો રાજમાર્ગ
વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૯, ચૈત્ર સુદી-૩ બુધવાર, તા. ૨-૪-૧૯૩૦
♦ શાસંનની તમામ વાતો અહિંસાની સિદ્ધિ માટે :
♦
પાપથી બચાવે તે પાત્ર ઃ
♦ અનુકંપાદાન ધર્મપ્રભાવના માટે :
♦ પારકાનો ઉપકાર કરી પોતાનું બગાડવાની મના ઃ
♦ મુનિ અવસરે ત્રાડ પાડે જ !
સંસાર કદી બંધ થવાનો નથી :
વાસ્તવિક દયા કોને આવે ? ત્રણ પ્રકારના જડનો સંસર્ગ : ♦ પહેલું આસ્તિક્ય ને પછી અનુકંપા : શ્રાવકને બિચારા કહેનારા અજ્ઞાન છે ઃ ♦ ધર્માનુષ્ઠાન સામે બળાપો ન કરો : ♦ દુ:ખ કેમ આવ્યું ? એ સમજો!
શ્રાવકના દીકરાના સંસ્કાર આવા હોય ? પ્રતિષ્ઠામાં બાકળા શા માટે ઉછાળાય છે ? સુક્ષેત્ર બનો એટલે ખેડૂત શોધતો આવશે : ♦ શુદ્ધતાના પૂજારી જ્યાં ત્યાં ન ઝૂકે :
૭. સદ્દાલક શ્રાવક :
૦ વફાદારીનો ગુણ :
બાપ પહેલો કે પત્ની પંહેલી ?
૭ ભક્તિની વિધિ સમજો :
• પ્રભુપૂજાની સામગ્રી કેવી હોય ?
૭ તમારો આદર્શ શો છે ?
પાત્રની પરીક્ષાનો અભાવ :
તો શ્રાવકપણું હોય તોય નષ્ટ થઈ જાય : જટાયુ પક્ષી અને શ્રી રામચંદ્રજી : રાસમાંથી શું યાદ રાખ્યું ?
♦ ધર્મીને ધર્મનો ખર્ચો કેટલો ?
♦ જાતની નામનાના રસિયા ચેતનાહીન છે :
‘નામ’ પણ ‘ભાવ’નું પૂજાય છે ઃ
જાપ મરીચિના નામનો કે ભગવાન શ્રી મહાવીરના નામનો ?
અભિમાને ભાન ભુલાવ્યું છે : મંદિર-ઉપાશ્રય એ દવાખાનાં છે :
108