________________
૨૭ : સંસાર એક કતલખાનું
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ચૈત્ર સુદી-૨ મંગળવાર, તા. ૧-૪-૧૯૩૦
૭ શરીરની સેવામાં આત્માનો સંહાર છે :
♦ જેને પોતાની દયા નથી એને પરની વાસ્તવિક દયા પ્રગટતી નથી :
૭ હિંસાના ત્રણ પ્રકાર :
♦ બધી ક્રિયા સંપૂર્ણ અહિંસક બનવા માટે છે ઃ
♦ અહિંસાની રક્ષા માટે જે દ્વાદશાંગીની રચના :
૭૦ સંસાર એ કતલખાનું :
૭ જડનો પ્રભાવ :
૭ સંયમપાલન શા માટે ?
•
જ્ઞાન વધે તેમ ઉદાસીનતા વધે :
૦ આસ્તિક્ય વિના ભાવાનુકંપા ન આવે :
•
એકડા વગરનાં મીંડાં :
♦ મોહનું સામ્રાજ્ય મહાભયંકર છે ઃ
ચડ્યા નહિ. એને પડવાનું શું ?
૭. બળવાનની સામે ક્ષમા, અહિંસાદિ સહજ છે ઃ
♦ સમ્યગ્દષ્ટિના વિચાર :
· દયા હોય તો બધે દેખાય :
♦ કર્મના સ્વરૂપને સમજવું પડશે :
આત્મા અજ્ઞાનથી ઘેરાયો છે ત્યાં શું થાય ?
♦ મનુષ્યની દયામાં બીજાની દયાનું બલિદાન ન હોય :
·
નાના જીવોની દયામાં જ સાચું ક્ષાત્રત્વ છે
♦ અવસરે સાચી વાત બોલવી પડશે :
♦ સિદ્ધાંત સમજો તો બોલાય :
♦ બળિયાની સામે અહિંસા, સંયમ, તપ ફરજિયાત છે ઃ
• જેને મુનિપણું ગમે નહિ એ દયાળુ નહિ :
એ પડેલાં પણ આખરે ચડવાના જ છે ઃ
શાસ્ત્રનો અભ્યાસી આવું બોલે ? ભવદત્ત અને ભવદેવ :
107