SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ : સમ્યજ્ઞાનનું ફળ વિરતિ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૧૩ શુક્રવાર, તા. ૨૮-૩-૧૯૩૦ - ઉત્તરગુણના સર્વથા અભાવમાં મૂલગુણ ન ટકે : • શ્રી જિનાજ્ઞા પ્રત્યે દુર્ભાવ હોય તેનું ભણતર ધૂળ છે ઃ ♦ એવા ભોલા પણ સમાજ માટે શ્રાપરૂપ છે : ૭૦ એ વાતો વાહિયાત છે : ♦ જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન એ ચાવી છે : ♦ પોતાનો દોષ જમાના પર ન ઢોળો મહાવ્રત જેને રોમેરોમ પરિણમ્યાં હોય તે જગતનંદનીય છે : ♦ એક મહાવ્રત ગયું તો પાંચેય જાય ઃ • આવી નમ્રતાનો ગુણ ક્યાંથી ! ♦ એક જ દેશનામાં વૈરાગ્ય ઃ ♦ પાઘડી હજી કેમ ઊતરતી નથી ? દ્રવ્ય ચારિત્ર એ જ ભાવ ચારિત્રનું કારણ : આ કેવી પરીક્ષા શોધી ! ♦ પુરુષ તથા સ્ત્રી વચ્ચે અંતર : વ્યવહાર બરાબર જાળવ્યો : ♦ સમાન હક્કની વાતોમાં તો માર્યા જવાશે : • નારી રાજાના મંત્રીઓ તો પુરુષો જ : ૦ આજે તો જ્ઞાન છે જ ક્યાં ! ♦ માર્ગ નાશ પામશે તો શું થશે ? * ગુરુનિશ્રાએ જ્ઞાન ન ભણે તેને વાચના આપવાનો અધિકાર નથી : ♦ હું નથી રમતો પણ મારી વય ૨મે છે ઃ ♦ ‘લોકવિરુદ્ધની ખોટી રજૂઆત : ♦ ત્રણ તત્ત્વમાંથી બે તત્ત્વને જ માને એ કેવા ? • આજે શાસન ખરું કે નહિ ? દુરારાધ્ય કહ્યું પણ અનારાધ્ય ન કહ્યું : 103
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy