________________
૨૨ : ભાવના અને પ્રવૃત્તિના ભેદને પિછાણો વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૧૨, ગુરુવાર, તા. ૨૭-૩-૧૯૩૦
102
ઇચ્છા માત્રનો અભાવ એ જ સંતોષ :
સંતોષનું સુખ સ્વાધીન છે : • જે સંતોષથી ભાગે એનાથી સુખ ભાગે :
અપાત્રને મળેલી લબ્ધિ પણ ઉત્પાત મચાવે : જ્ઞાનદાનનો હેતુ શો ?
મળેલી લબ્ધિઓનો ઉપયોગ શો ? • સુગંધીના સ્થાને શીલ :
શીલ અર્થાત્ સદાચાર :
પાંચ મહાવ્રતોરૂ૫ સદાચાર : • દુનિયા અન્યાયથી તો ભરેલી છે : • મોહરાજાના ભામટા દૂતો :
જાતમાં પણ અન્યાય ભર્યો છે : • જૈનશાસન પામ્યા વિના સાચો ન્યાય નથી : • ઘરમાં ધર્મ થાય તે સરસવ જેટલો : - • દુનિયા દુઃખી હોય એમાં નવાઈ શી ?
યોગ્યતા વિના અંગત ઉપદેશ ન અપાય : • મુનિને ઉપદેશની આજ્ઞા પણ આદેશની નહિ ?
સંયમ હણાય એવા ક્ષેત્રમાં સાધુને જવાની મના : • શાસ્ત્રો કદી ખોટી હઠ ન કરે : • ભાવના સારી હોવા છતાં અમલ યોગ્યતાના આધારે : • પ્રવૃત્તિ સુખ માટે છતાં સુખી કેમ નહિ ?
દરેક કાળમાં અયોગ્ય માણસો હોય : • કર્મસત્તા માન્યા વિના છૂટકો નથીઃ • અર્થકામના પ્રયત્નમાં જય ભાગ્યાધીન :
કર્મસત્તાથી બચાવનાર એક શ્રી જૈનશાસન છે :
દ્રવ્યઉપકાર નામનો, ભાવઉપકાર કામનો : • ભાવ ઉપકારમાં ભય નથી :