________________
૩૧૯ – - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1504 તેવા દોષારોપણ કરાઈ રહ્યા છે અને દયાના સ્વરૂપને સમજ્યા વગર દ્રવ્યદયા માત્રમાં દોરાયેલા જૈનેતરોને પણ ભોળવીને એમાં ભેળવી પાપ બંધાવે છે;
જ્યારે પોતે તો ઘોર પાપ બાંધી જ રહ્યા છે. ઉપસંહારઃ
મેરૂના સંતોષરૂપી નંદનવનનું વર્ણન ચાલી રહ્યું છે. એનો આનંદ લૂંટવાના અધિકારી સાચા સાધુઓ જ છે. હવે એ વિષયમાં શાસ્ત્રકાર ભગવંત વિશેષ શું કહે છે તે હવે પછી.