________________
૨૦ : બુદ્ધિવાદ અને આજ્ઞાપાલન વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૧૧, મંગળવાર, તા. ૨૫-૩-૧૯૩૦
100.
• એ આનંદ કોણ લૂંટી શકે ? • ખામી શ્રદ્ધાની કે ભાવનાની ?
એક અગત્યનો પ્રશ્ન :
સાચો બુદ્ધિવાદ અને આજ્ઞાપાલન, એકબીજાના પૂરક : • ભાવ નથી આવતો કારણ કે હૈયામાં વાસના જુદી છે : • દુનિયા દુઃખી નથી એવું સાંભળ્યું છે ?
પહેલો બાહ્ય ત્યાગ પછી આંતરત્યાગ : વ્યવહારો કેવા હોવા જોઈએ ?
શ્રીમંત તો દેવ જેવો ગણાય પણ ક્યારે ? • શ્રાવક માત્રનો નિર્ણય :
પાપ થઈ જાય તે ક્ષત્ત પણ કરાય તે અક્ષત્તવ્ય : • સાચા સમયજ્ઞ ભગવાન છે :
સમયને જીતે તે મોક્ષે જાય : • નાશકનાં સેવનમાં સમયધર્મ નથી' • ધર્મક્રિયાની કોઈ પણ સમયમાં મના નથી :
ધર્મગુરુઓની જરૂર ધર્મ માટે જ છે : • એવા ધર્મગુરુ પાસે તમે રાજીનામું માંગી શકો છો ! • દીક્ષા એ બચ્ચાનો ખેલ નથી :
ત્રણ ખંડના માલિકોની પણ કઈ દક્ષા ? • શું એમને ધર્મવિરોધી ન કહેવાય ? • આજનું ધર્મવિરોધી પ્રચારકાર્ય : • સામુદાયિક પાપની પ્રવૃત્તિ :
એ આનંદ કોણ લૂંટી શકે ?
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવરજી શ્રીસંઘમેરૂના સંતોષરૂપી નંદનવનનું વર્ણન કરી રહ્યા છે. મેરૂનું નંદનવન એવું મનોહર અને સુગંધી મહેકથી ભરપૂર છે કે એનો આનંદ દેવો અને વિદ્યાધરો જ લૂંટી શકે છે.