SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ : અર્થકામ માટે પુણ્ય : મોક્ષ માટે પુરુષાર્થ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૯ રવિવાર, તા. ૨૩-૩-૧૯૩૦ 98 • સંતોષ પામવા માટે પણ યોગ્યતા જોઈએ : અનર્થોનું મૂળ અર્થ : અર્થ-કામ આપવા માટે માત્ર પુરુષાર્થની અસમર્થતા : મિથ્યાદૃષ્ટિ આંધળા છે; સમ્યગુદૃષ્ટિ દેખતા છે : અર્થકામ માટે દુનિયા મરવા પણ તૈયાર છે : જૈનને મુક્તિમાં શંકા ન હોય : મોક્ષ પુરુષાર્થમાં ફળ અવશ્ય મળે જ : ઇંદ્ર સેવા કરે છતાં હર્ષ કે સ્પૃહા નથી , અર્થકામ પચે તો ફળે : પુણિયો શ્રાવક અને મમ્મણ શેઠ : મમ્મણ શેઠનો ઉદ્યમ મારી નાંખનારો છે : મહેનત ઘી માટે કરો, દહીં-છાસ આપોઆપ મળશે : પુણ્યયોગે બધું આપોઆપ થાય છે : ' . એને બેમાંથી એકેયમાં હાનિ નથી : . ભોગ પણ રોગ માનીને ભોગવે છે : • વ્યાખ્યાનો સામે મનાઈ હુકમ : • પહેલી ધાડ ધર્મ ઉપર : ધર્મના ધ્યેય વિંનાની વિદ્યા પણ કુવિદ્યા : • એ સાધુ કેવા બુદ્ધિનિધાન (!) છે ? • કર્મની પરવશતા હોય ત્યાં સમાનતા ક્યાંથી ? • તો અર્થકામ. તમારા દાસ...: • મુક્તિમાં શું નથી ? અને મુક્તિ મળે શાથી ? • શાસ્ત્રોમાંથી પણ ફાવતી આજ્ઞાઓ શોધાય છે : • તમે બધા તો સોનું છો ને ? • સાચી રીતે ગુણથી સંઘ બનો, નહિ તો જેવા છો તેવા ઓળખાવવા પડશે : સંતોષ પામવા માટે પણ યોગ્યતા જોઈએ: અનંત ઉપકારી સૂત્રકાર ભગવંત શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંઘ મેરૂના સંતોષરૂપી નંદનવનનું વર્ણન કરી રહ્યા છે. સંતોષ એવી વસ્તુ છે કે જેનો
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy