________________
૧૮ : અર્થકામ માટે પુણ્ય : મોક્ષ માટે પુરુષાર્થ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ વદ-૯ રવિવાર, તા. ૨૩-૩-૧૯૩૦
98
• સંતોષ પામવા માટે પણ યોગ્યતા જોઈએ :
અનર્થોનું મૂળ અર્થ : અર્થ-કામ આપવા માટે માત્ર પુરુષાર્થની અસમર્થતા : મિથ્યાદૃષ્ટિ આંધળા છે; સમ્યગુદૃષ્ટિ દેખતા છે : અર્થકામ માટે દુનિયા મરવા પણ તૈયાર છે : જૈનને મુક્તિમાં શંકા ન હોય : મોક્ષ પુરુષાર્થમાં ફળ અવશ્ય મળે જ : ઇંદ્ર સેવા કરે છતાં હર્ષ કે સ્પૃહા નથી , અર્થકામ પચે તો ફળે : પુણિયો શ્રાવક અને મમ્મણ શેઠ : મમ્મણ શેઠનો ઉદ્યમ મારી નાંખનારો છે : મહેનત ઘી માટે કરો, દહીં-છાસ આપોઆપ મળશે : પુણ્યયોગે બધું આપોઆપ થાય છે : ' . એને બેમાંથી એકેયમાં હાનિ નથી : .
ભોગ પણ રોગ માનીને ભોગવે છે : • વ્યાખ્યાનો સામે મનાઈ હુકમ : • પહેલી ધાડ ધર્મ ઉપર :
ધર્મના ધ્યેય વિંનાની વિદ્યા પણ કુવિદ્યા : • એ સાધુ કેવા બુદ્ધિનિધાન (!) છે ? • કર્મની પરવશતા હોય ત્યાં સમાનતા ક્યાંથી ? • તો અર્થકામ. તમારા દાસ...: • મુક્તિમાં શું નથી ? અને મુક્તિ મળે શાથી ? • શાસ્ત્રોમાંથી પણ ફાવતી આજ્ઞાઓ શોધાય છે : • તમે બધા તો સોનું છો ને ? • સાચી રીતે ગુણથી સંઘ બનો, નહિ તો જેવા છો તેવા ઓળખાવવા પડશે :
સંતોષ પામવા માટે પણ યોગ્યતા જોઈએ:
અનંત ઉપકારી સૂત્રકાર ભગવંત શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંઘ મેરૂના સંતોષરૂપી નંદનવનનું વર્ણન કરી રહ્યા છે. સંતોષ એવી વસ્તુ છે કે જેનો