________________
૧૩ : ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, મહા વદ-૪, મંગળવાર, તા. ૧૮-૩-૧૯૩૦,
♦ સંતોષી અને ત્યાગીનું સુખ :
· ઇચ્છાઓ નિયમથી અંકુશમાં આવે :
સંતોષની શાસ્ત્રીય વ્યાખ્યા :
નિયમ ફક્ત નોંધપોથીમાં લખી રાખવા માટે નથી :
ચોર માટે ટોકીદાર, ઇન્દ્રિય-મન માટે નિયમ :
♦ વિરાગ અને વિષય બેયને સારા કહેવાય ?
અધર્મ કરવા પણ ધર્મનું જ ઓઠું લેવાય છે?
-
• ગુણ અને ગુણાભાસને ઓળખો !
•
પાંચ વ્રતોની વાત બધા કરે પણ પૂરાં માને નહિ :
♦ લાલચુઓને ધર્મના નામે કપડાં કઢાવીને પણ નચાવી શકાય :
· માનવજીવનમાં સાધ્ય શું ?
· રત્નત્રયીના ભક્ત બનો પછી પ્રશસ્ત કષાયનાં દૃષ્ટાંત આગળ કરો !
· સારી વાતોને કદરૂપી ચીતરવાનો ધંધો :
આવા લેખકોનાં લખાણની કિંમત શી ?
♦ ધર્મયુદ્ધના નિયમો : મહાભારતનો એક પ્રસંગ :
♦ પૃથ્વીરાજ ચૌહાણની ઉત્તમતાને મૂર્ખતામાં ખપાવતા આજના ઇતિહાસકારો :
•
તે છતાં રાણાપ્રતાપ ન નમ્યો :
૭ જેને ધર્મની કિંમત હોય તે પ્રશસ્ત કષાયોની કિંમત સમજે :
♦ ધર્મનિષ્ઠ મંત્રીની વફાદારી :
• ચોરને પણ શાહુકાર બનાવ્યો :
પ્રભવ અને જંબસ્વામી :
♦ એમને મન શાસ્ત્રની કઈ વાતો અતિશયોક્તિ રૂપ નથી ?
♦ ભાડૂતી લેખકો પાસે લખાવના૨ાને જાહેરમાં આવવું પડશે ત્યારે...
પાખંડને સાફ કરવાની વાત છે, પાખંડીને નહીં :
ખતમ કરી નાંખવાની ધમકી :
એવા રાજા અને આચાર્ય પદભ્રષ્ટ થવા યોગ્ય છે :
• શાસ્ત્રનો અર્થ ! શાસન સ્વીકારે તેની રક્ષા કરે :
93